શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી
ભારતીય અવકાશ યાત્રા ઈતિહાસમાં એક નવો ઐતિહાસિક અધ્યાય ઉમેરતી ઘટના બની છે, જ્યાં ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 18 દિવસ સુધી સફળ વૈજ્ઞાનિક સંશોધનો પૂર્ણ કર્ય...
શુભાંશુ શુક્લા અવકાશમાં શું લઈ ગયા હતા? વીડિયોમાં પ્રવાસ કેવો રહ્યો તે જણાવ્યું
ભારતના ગૌરવસ્વરૂપ અવકાશયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાં એક રાત્રિ વિતાવી લીધા બાદ હવે તેમનો પ્રથમ વિડીયો સંદેશ સામે આવ્યો છે, જેમાં તેમણે ભારતીય જનતાને અવકાશમાંથી હાર્દિક શુ?...
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા શુભાંશુ શુક્લા, ડૉકિંગ પ્રક્રિયા શરૂ
ભારતના અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાે નાસાના AXIOM-4 (Ax-4) મિશન હેઠળ સફળતાપૂર્વક સ્પેસએક્સના ડ્રેગન કેપ્સૂલ મારફતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધીની અંતરિક્ષ યાત્રા પૂર્ણ કરી છે. ?...
‘મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત’, સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ
ભારતના અવકાશવિજ્ઞાન ક્ષેત્રમાં ઇતિહાસ રચાતો એક અનેરો અવસર જોવા મળ્યો છે. શુભાંશુ શુક્લા, ભારતના તેજસ્વી અવકાશયાત્રી, હવે પૃથ્વીની કક્ષામાં પોતાનું સ્થાન લઈ ચૂક્યા છે અને ભારતનું તિરંગું ?...
શુભાંશુ શુક્લાએ ભરી અંતરિક્ષ ઉડાન, 40 વર્ષ પછી કોઈ ભારતીય ISS પહોંચશે
ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થઈ ગયા છે. અહીં પહોંચ્યા બાદ તે સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથ?...
Axiom-4 મિશનની લોન્ચિંગ NASAએ ફરી સ્થગિત કરી, નવી તારીખ જલદી જાહેર કરશે
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની અવકાશ મથકની સફર ફરી એકવાર મુલતવી રાખી છે. નાસાએ એક્સિઓમ-4 (Axiom-4) મિશનના લોન્ચને મુલતવી રાખ્યું છે, જે 22મી જૂન 2025ના રોજ થવાનું હતું. આ મિશન ભારત, પોલેન્ડ અને હંગ...