આજે શ્રીરામજન્મભૂમિનાં સાત ઉપમંદિરો પર લહેરાશે ધર્મધ્વજ
31 ડિસેમ્બર 2025ના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ અત્યંત ભવ્ય, દિવ્ય અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ રહી છે. ?...
શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક
અયોધ્યાના ભવ્ય-દિવ્ય રામ મંદિર પર ધર્મધ્વજની સ્થાપના કરી દેવામાં આવી છે. 25 નવેમ્બરે (મંગળવારે) વિવાહ પંચમીના શુભ અવસર પર આયોજિત કાર્યક્રમમાં પવિત્ર મુહૂર્તમાં ધ્વજસ્થાપના કરવામાં આવી. વડા ?...
અયોધ્યા મસ્જિદનો લેઆઉટ પ્લાન રદ, જરૂરી NOC ન હોવાથી મંજૂરી અટકી
અયોધ્યાના ઐતિહાસિક રામ જન્મભૂમિ વિવાદના ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે ફાળવેલી પાંચ એકર જમીન પરનો પ્રોજેક્ટ ફરી એક વખત અટકી ગયો છે, કારણ ?...