બજરંગદાસબાપુના તીર્થસ્થાન બગદાણામાં ‘બાપા સિતારામ’ નાદ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી
ગોહિલવાડમાં બજરંગદાસબાપુના તીર્થસ્થાન બગદાણામાં 'બાપા સિતારામ' નાદ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ છે. ગુરૂઆશ્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. બજરંગદાસબાપુના તીર્થસ્થાનમાં ગુરુપૂ?...
બગદાણામાં ગુરુઆશ્રમનાં મોભી સ્વર્ગસ્થ મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા.
ભાવનગર જિલ્લાનાં બગદાણા સ્થિત ગુરુઆશ્રમનાં મોભી અને બજરંગદાસ બાપાના અંતેવાસી મનજીદાદાનું અવસાન થતાં યોજાયેલ પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. ગુરુઆશ્રમનાં વ...
બગદાણા ધામમાં ભાવ ભક્તિ અને ઉમંગ સાથે શ્રી બજરંગદાસ બાપુની પુણ્યતિથિ ઉજવણી થઈ
ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જ નહિ પૂરા દેશ અને બહાર ભાવિક સેવકોના આરાધ્ય શ્રી બજરંગદાસબાપુની પુણ્યતિથિની ભારે ભાવ અને ભક્તિ સાથે ઉજવણી થઈ છે. [video width="848" height="480" mp4="https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-01-29-...