શહેરમાં દર 10માંથી 6 ચર્ચા ભાજપ પક્ષની અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ આજે પણ જીવિત
ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પ્રશ્ન એ વાતને લઈને નથી કે ભાજપ કેટલી બેઠક જીતશે. પરંતુ પ્રશ્ન એ છે કે કેટલી બેઠક 5 લાખના જીતશે? અને આ ચર્ચા એટલા માટે કેમ કે 202211 વિધાનસભા ચૂંટણીમાં 80 ટકા બેઠક જીત્યા બા?...
બનાસકાંઠામાં દોઢ વર્ષના બાળકનું દાડમના દાણાના કારણે મૃત્યુ, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
દાડમ સ્વાદિષ્ટ હોવાથી સાથે ન્યૂટ્રિઅન્ટ્સથી પણ ભરપૂર હોય છે. દાડમ ખાવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા મળે છે. માત્ર દાડમનું ફળ જ નહીં પણ તેના પાનનો પણ ઔષધી તરીકે ઉપયોગમાં કરી શકાય છે. દાડમનો એક-એક દા?...
અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર વધુ એક અકસ્માત : બસ પલટી મારી જતા 30 મુસાફરો ઈજાગ્રસ્ત
અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન છે. આ ઝોન પર અવારનવાર અકસ્માત થતા રહે છે. ત્યારે આજે અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના બસના મુસાફરોને અકસ્માત નડ્યો હતો. અંબાજીના ત્રિશુલીયા ?...
અંબાજી મંદિરમાં ભક્ત દ્વારા 1 કિલો સોનાનું દાન, સુવર્ણ શિખર માટે આપી ભેટ
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે, તો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ પણ ધરતા હોય છે, ત્યાર...
અંબાજી નજીક પથ્થર ભરેલી ટ્રક પલટી જતા અકસ્માત, બે કારના કચ્ચરઘાણ વળી ગયા
અંબાજી નજીક એક અકસ્માતમાં બે કારના સવારોને મોત માત્ર બે વેંત છેટું રહી ગયુ હતુ. પથ્થર ભરેલો હાઈડ્રોલીક ટ્રક અચાનક પલીટ ગયો હતો. જેમાંથી પથ્થર બાજુમાંથી પસાર થતી કાર પર પડ્યા હતા. જેમાં બંને ક?...
PM मोदी ने अंबाजी मंदिर में पूजा की : मेहसाणा में 5941 करोड़ रुपए की विकास परियोजनाओं का उद्घाटन और शिलान्यास करेंगे
पीएम के आगमन के लिए अंबाजी के पास चिखला गांव में चार हेलीपैड बनाए गए थे। यहां से उनका काफिला मंदिर के लिए रवाना हुआ। इस दौरान उनके स्वागत के लिए सड़कों पर भारी संख्या में लोग मौजूद थे, जिन्होंन?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં મા અંબાના ચરણોમાં નમાવ્યુ શીષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેમણે યાત્રાધામ અંબાજીમાં પહોંચીને મા અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી મંદિરમાં પહોંચીને મા ?...
ભાદરવી પૂનમના મેળાનું રંગેચંગે સમાપન: 7 દિવસમાં 45 લાખ લોકો આવ્યા, મંદિર ટ્રસ્ટને 6.89 કરોડની આવક
શક્તિપીઠ અંબાજી ખાતે યોજાતો પવિત્ર ભાદરવી પૂનમના મેળાની શુક્રવારે (29 સપ્ટેમ્બર, 2023) પૂર્ણાહૂતિ થઈ. બનાસકાંઠા જિલ્લા તંત્રના જણાવ્યા અનુસાર, એક સપ્તાહ ચાલેલા આ મેળામાં કુલ 45 લાખ લોકો આવ્યા હત?...
ગુજરાતમાં પુર અસરગ્રસ્ત વિસ્તારના નાના વેપારીઓને રાજ્ય સરકાર સહાય આપશે
ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. હવે રાજ્ય સરકાર નાના વેપારીઓને પણ સહાય આપવા તૈયારીઓ કરી રહી છે. રાજ્ય સરકાર દ?...
પવિત્ર શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, કલેકટરે પરંપરાગત રીતે માતાજીનો રથ ખેંચીને કરી શરૂઆત
ગુજરાતના બનાસકાંઠામાં આવેલા પવિત્ર યાત્રાધામ અને 51 શક્તિપીઠોમાં જેનું સ્થાન અગત્યનું છે તે અંબાજી શક્તિપીઠ ખાતે શનિવાર (23, સપ્ટેમ્બર)ના રોજ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. લાખો માઈભક્...