સરહદી સુરક્ષા માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નવી બનાસકાંઠા રેન્જની રચના; બોર્ડર રેન્જનું થયું વિભાજન
ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યની સરહદી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને પોલીસ વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની અત્યાર સુધીની વિશાળ બોર્ડર રેન?...
બનાસકાંઠામાં હાઈવે પર ભયાનક અકસ્માત: નંબર પ્લેટ વગરની લક્ઝરી કાર પિલ્લર સાથે અથડાઈ
બનાસકાંઠા જિલ્લાના ડીસા-ધાનેરા હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કંસારી ગામ નજીક એક લક્ઝરી કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી પિલ્લર સાથે અથડાઈ હતી. સદનસી...
સાટુ આપવા મજબુર કરતાં દીકરીના પિતાએ આત્મહત્યા કરી મરી જવાનો વિડ્યો વાયરલ કર્યો
વાવ થરાદ ધરણીધર તાલુકાના ચુવા ગામે રહેતા ગોસ્વામી પ્રવીણભારથી રામાભારથીએ વાવ પોલીસ મથકે કેરેલી લેખિત રજુઆત માં જણાવ્યું હતું કે, “મારે સંતાનમાં સાત દીકરીઓ છે જેથી મારા કુટુંબી પરિવારમાં ?...
બનાસકાંઠા: કાણોદર-પાલનપુર હાઈવે પર ઇલેક્ટ્રિક રિક્ષામાં આગ, ચાલકનો ચમત્કારી બચાવ
બનાસકાંઠા જિલ્લાના કાણોદર-પાલનપુર હાઈવે પર એક ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષામાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પાલનપુરની એક ખાનગી આઈસ્ક્રીમ કંપનીની ડિલિવરી માટે જઈ રહેલી આ રિક્ષામાં અધવચ...
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધુ તેજ બન્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પાર્ટીના નેતાઓ વચ્ચે તણાવ ખુલ્લેઆમ સામે આવી રહ્યો...
થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ
સુઈગામ વિસ્તારમાં બનેલી માનવતાને ઝંઝોળી નાખતી ઘટનામાં કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી છે. વાવ-થરાદ પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપી પ્રકાશ માવજીભાઈ પઢિયારને સેશન કોર્ટે 20 વર્ષ...
બનાસકાંઠાને મોટી ભેટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાખોલ-ચેકરા ખાતે એરપોર્ટની જાહેરાત
બનાસકાંઠા જિલ્લામાં વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણયરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાખણી તાલુકાના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ ...
વડાપ્રધાન મોદી બનાસકાંઠા વાવ-થરાદ પ્રવાસે : ₹19,800 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે કુલ 19,800 કરોડના વિકાસકાર્યો જ?...
હર્ષ સંઘવી : બનાસ ડેરીએ બનાસકાંઠાના પશુપાલકોને આપી નવી ઓળખ
બનાસકાંઠા જિલ્લો આજે વિકાસની નવી ઉંચાઇઓ પર પહોંચ્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લ...
PM મોદીએ ગાંધીનગરના કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે આવ્યા છે, જ્યાં તેઓ રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપતા ₹19,800 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્?...