બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતા કહ્યું- હવે બહાના બંધ કરો
બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની ક્રૂર હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાન...
PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ
થાઈલેન્ડમાં આયોજિત BIMSTEC સમિટમાં વડાપ્રધાન મોદીએ ઉપસ્થિત તમામ દેશોની પેમેન્ટ સિસ્ટમ્સને યુપીઆઈ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આનાથી જૂથના સભ્ય દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને પ્રોત્સ?...
કેવા સંબંધ ઈચ્છો છો તે તમે જ નક્કી કરો…’, વિદેશમંત્રી જયશંકરનું બાંગ્લાદેશને અલ્ટીમેટમ
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું પતન અને મોહમ્મદ યૂનુસના સત્તામાં આવ્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સબંધોમાં તણાવ આવી ગયો છે. હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસા પર ભારત અવાજ ઉઠાવી રહ્યો છે. બીજ...
ભારતીય ટીમ જીત સાથે શરૂઆત કરવા માંગશે, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ મેચ
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા આજથી તેમના મિશનનો પ્રારંભ કરશે. ત્યારે પાડોશી દેશ બાંગ્લાદેશ સામે જ તેની પહેલી ટક્કર થવાની છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે I...
બાંગ્લાદેશના શેખ હસીનાનો પાસપોર્ટ રદ, પૂર્વ પીએમ સહિત અન્યો સામે યુનુસ સરકારની નવી કાર્યવાહી
બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ રદ થવાનું અને તેમની સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) દ્વારા આરોપો લાદવા જેવી ઘટનાઓ ખૂબ જ ગંભીર છે અને આ દેશના રાજકીય અને સામાજિક પ...
‘જે NRC માટે એપ્લાય નહીં કરે, તેઓના આધાર કાર્ડ…’, હવેથી આ રાજ્યમાં ફરજિયાતપણે આ નિયમ લાગુ
આસામ સરકારે NRC માટે અરજી ફરજિયાત કરી છે. NRC અરજી વિના આધાર કાર્ડ જારી કરવામાં આવશે નહીં. બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ કડક પગલું ભર્યું છે અને એપ્લિકેશન વેરિફિકે?...
માનવ અધિકાર છે એવો આત્મરક્ષાનો અધિકાર છે. ભારત સશક્ત ન થાય એવા પ્રયાસ થઈ રહ્યા છે. ;ડૉ. ભરતભાઈ પટેલ(ગુજરાત પ્રાંતના સંઘચાલક. રા.સ્વ.સંઘ)
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રંટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, મંદિરોમાં તોડ?...
બાંગ્લાદેશમાં હિંદુ સમાજ ઉપર થતા અત્યાચાર વિરુદ્ધ આંદોલન
આણંદ : સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિ માટે તા: ૫ નારોજ વિદ્યાનગરમાં ધરણાં અને પ્રદર્શન યોજાયા, કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું,બાંગ્લાદેશ વિરૂદ્ધ નારાબાજી કરાઈ બાંગ્લાદેશમાં હિન?...
આણંદ ખાતે વિદ્યાનગર ઇસ્કોન મંદિર પાસે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુધ્ધ ધરણા પ્રદર્શન
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે, હિંસા અને હ?...
વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા આપણા હિન્દુ ભાઈયો/બહેનો પર ઈસ્લામિક કટ્ટરપંથીયો દ્વારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે
હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુકપ્રેક્ષક બની તેને સમર્થન આપી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઈસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ?...