અમિત શાહનો બંગાળ સરકાર પર પ્રહાર : BSF ફેન્સિંગ માટે જમીન આપવાથી કેમ ડરે? TMC પર ઘૂસણખોરોને ફર્જી દસ્તાવેજ આપવાનો આરોપ
પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે (30 ડિસેમ્બર) કોલકાતામાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી અને ફર્જી ઓળખપત્રોના મુદ્દે રાજ્યની સત્તાધારી તૃણ?...
બાંગ્લાદેશનાં પૂર્વ પીએમ ખાલિદા ઝિયાનું 80ની ઉંમરે હોસ્પિટલમાં અવસાન
બાંગ્લાદેશના રાજકારણમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા અને દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ખાલિદા ઝિયાનું 30 ડિસેમ્બરની સવારે અવસાન થયું. તેઓ 80 વર્ષના હતા. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) દ્વા...
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ પરિવારનું ઘર સળગાવાયું, હિંદુવિરોધી હિંસા યથાવત્
બાંગ્લાદેશમાં વધતી જતી હિંદુવિરોધી હિંસાની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિંદુ પરિવારનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના પિર?...
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો ફરી ઉત્પાત, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો
બાંગ્લાદેશમાં કટ્ટરપંથી હાદીના મોત બાદ પહેલેથી જ ચાલી રહેલી અસ્થિરતા અને હિંસક માહોલ વચ્ચે વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. દેશના જાણીતા રોક સ્ટાર અને નગર બૌલ બેન્ડના લીડ સિંગર જેમ્સ ઉર્ફ?...
બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂર હત્યાને અવગણી ન શકાય, ભારતીય વિદેશ મંત્રાલયે યુનુસને કડક ઝાટકણી
ભારત સરકારે બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને ત્યાં લઘુમતી હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્?...
દીપુ દાસ બાદ બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની હત્યા
બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓની સુરક્ષા અંગે ચિંતાઓ સતત વધી રહી છે, તેવા સમયે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની નિર્મમ હત્યા બાદ હવે 24 ડિસેમ્બરની રાત્રે 29 વર્ષીય હિં...
17 વર્ષ બાદ વતન પરત ફરેલા તારિક રહેમાનનું સંબોધન : ‘આપણે મળીને નવું બાંગ્લાદેશ બનાવવું પડશે…’
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેઓ ઢાકા પહોંચતા જ BNPના લાખો કાર્યકર્તાઓ ?...
17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યો ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન
બાંગ્લાદેશમાં શેખ હસીનાના લાંબા શાસનના અંત બાદ દેશનું રાજકીય પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને વર્તમાનમાં વચગાળાની સરકાર કાર્યરત છે, જ્યારે આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટ...
બાંગ્લાદેશમાં હિંસા ભડકી: કટ્ટરપંથીઓ પર હિંદુઓના ઘરો સળગાવવાનો આરોપ
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામેની હિંસા સતત ગંભીર સ્વરૂપ લેતી જઈ રહી છે. તાજેતરમાં મંગળવારે ચિત્તાગોંગમાં ઉશ્કેરાયેલા ટોળાએ હિન્દુઓના ઘરોને નિશાન બનાવી આગચંપી કરી હોવાના આરોપો લાગ્યા ?...
2027 સુધી હિંદુ-મુસ્લિમ વસ્તી સમાન થવાની શક્યતા, સીએમ હિમંતાની ચિંતા
બાંગ્લાદેશમાં વધતી અરાજકતા અને તેની વચ્ચે ભારતની સુરક્ષાને લઈને ઉભી થયેલી ચિંતાઓના સંદર્ભમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક નિવેદન સામે આવ્યું છે. ?...