બારડોલી પાસે અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય
બારડોલી પાસે સર્જાયેલા અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય આપવામાં આવશે. મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે તેઓનાં વારસદારને રૂપિયા ૧,૦૫,૦૦૦ સહાયતા અર્પણ થશ...
બારડોલી બસ અગ્નિકાંડ : DNA ટેસ્ટથી 7માંથી 6 મૃતકોની ઓળખ, તમામ મહારાષ્ટ્રના રહેવાસી
સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માત અને ત્યારબાદ લાગેલી ભીષણ આગના કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની બસ પલટી ખાઈ...
ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ
સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો ...
બારડોલીમાં ફયાઝે ‘જેનિશ’ બની આદિવાસી વિદ્યાર્થિનીને ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું
મહુવામાં મસ્જીિદની પાછળ રહેતા ફયાઝ રફીક શેખે જેનિશ બનીને તાલુકા મથક મહુવાની બાજુના ગામની સગીર વયની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વર્ષ ૨૦૧૬થી અનેક વખત બળાત્કાર ગુજાર્?...
સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે બારડોલીમાં યોજાશે ખેડૂત સંમેલન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે.વડાપ?...
તાપીવન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ 23 : બારડોલી લોક સભાના સાંસદ અને પ્રભુભાઈ વસાવા દ્ધારા પિતૃઓના મોક્ષાર્થ ભાગવત કથાનું આયોજન કરાયું
સૂરત જિલ્લાના માંડવીના તાપી મૈયા ના રમણીય રિવરફ્રન્ટ ખાતે તાપીવન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને સાંસદ પ્રભુભાઈ વસાવા ના પરિવાર જનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નો પ્રારંભ કરાયો. આજરોજ સા?...
છેલ્લા ૧૦ વર્ષથી બારડોલીના મહેશભાઈ વિઠલાણીની અનોખી સેવા.
સેવાનો સુરજ જ્યાં હમેશા તપતો રહે છે જયાં બસો વર્ષથી ભૂખ્યાને ભોજન કાજે સદાવ્રત આજે પણ અવિરત શરૂ છે એવા જગવિખ્યાત સંત શ્રી જલારામ બાપાના વીરપુર ધામમાં બાપાની ૨૨૫મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવાય...
સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે બારડોલી વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન સમારંભ બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો .
સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે 169- બારડોલી વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન સમારંભ બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો .બારડોલી ના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે યોજાયો હતો .જેમ...
બારડોલી ખાતે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોટસ ગ્રુપ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ નું ખાત મુહુર્ત ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારનાં વરદ હસ્તે કરવામાં આવ્યું
આજ રોજ આવનારી નવરાત્રી મહોત્સવની તૈયારીનાં ભાગરૂપે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત લોટસ ગ્રુપ બારડોલીનાં સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે સ્વરાજ આશ્રમ ગૌ શાળાના લાભાર્થે આ વર્ષે પણ નવરાત્?...
૨૩- બારડોલી લોકસભાની ચૂંટણીના પ્રબંધન સમિતિ ની બેઠક બારડોલી ખાતે મળી.
૨૩-બારડોલી લોકસભાની પ્રબંધન ટીમ સાથે એક અગત્યની બેઠક બારડોલી લોકસભાના કાર્યાલય ખાતે મળી હતી. જેમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ માહિતી આપી જણાવ્યું હતુ. કે. પ્રદેશ સંગઠન તરફથી ઘણા કાર્યક્રમો...