ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રી રત્નાકરજી દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવા કાર્યની મુલાકાત — ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું મેડિકલ અને અલ્પાહાર કેમ્પ યાત્રાળુઓ માટે બની રહ્યું આશીર્વાદરૂપ! નર્મદે હર
રાજપીપલા: ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લઈ રહેલા પદયાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા દ્વારા વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ સેવાઓ અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ, તા?...
વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય સંવિધાનના નિર્માતા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરી..
તાપી જિલ્લાના વાલોડ તથા બુહારી ખાતે વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી, આંબેડકરની પ્રતિમાને સાફ-સફાઈ ક?...
ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવનો ભવ્ય અને અનોખો સત્કાર સમારંભ કમલમ નર્મદા ખાતે કરવામાં આવ્યો.
આ અવસરે તેમના સમર્થકો, કાર્યકરો અને અગ્રણીઓએ ફૂલહાર કે બુકેની જગ્યાએ નોટબુક આપી શુભેચ્છા પાઠવી. સત્કાર સમારંભ પહેલા હરસિદ્ધિ માતા ખાતે થી ભવ્ય રેલી નું આયોજન પણ કરાયું જેમાં સમર્થકો ખુબ મો?...
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થતાં થરાદ ખાતે ભાજપના આગેવાનો દ્વારા જીતનો જશ્ન મનાવ્યો….
થરાદ ભરતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકરોમાં ખુશીનો માહોલ ઉભરાઈ આવ્યો છે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં થરાદ ચાર રસ્તા પર થરાદ ભાજપ દ્વારા મો મીઠુ ?...
સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે બારડોલી વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન સમારંભ બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો .
સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે 169- બારડોલી વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન સમારંભ બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો .બારડોલી ના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે યોજાયો હતો .જેમ...
ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યતા અભિયાન ૨૦૨૪નો પ્રારંભ
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય કક્ષા અને પ્રદેશ સ્તરે પ્રાથમિક સદસ્યતા અભિયાન 2024નો શુભારંભ થયો છે, ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે જિલ્લા ભાજપ કાર્યાલય, કમલમમાં પણ આજથી ભારતીય જનત?...
ભારતીય જનતા પક્ષ માત્ર રાજકારણ નહિ સામાજિક પ્રવૃત્તિ માટે પણ સક્રિય સંગઠન
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી વિજય માટે હરખ સન્માન સાથે આગામી આયોજનો માટે બેઠક મળી જેમાં અગ્રણીઓએ સૌ કાર્યકર્તાઓને જણાવ્યું કે, ભારતીય જનતા પક્ષ માત્ર રાજકારણ નહિ સામાજિક પ્રવૃ?...
નડિયાદમાં ભારતીય જનતા પાર્ટીના ભીંત ચિત્રો બાબતે ખોટું જુઠાણું ચલાવવામાં આવ્યું છે : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ
કોંગ્રેસ દ્વારા નડિયાદ શહેરમાં લગાવવામાં આવેલ લોકસભા ચુંટણી ૨૦૨૪ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ભીંત ચિત્રો બાબતે ખોટું જુઠાણું ચલાવવામાં આવ્યું છે તેમ આ બાબતે ખંડન કરતા નડિયાદ ધારાસભ્ય પ?...
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીદ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગારંટી અભિયાન
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીદ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત ખાસ આયોજન,આજે પત્રકાર પરિષદ યોજાઈ. નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઘન?...
ભાજપે ફરી ચોંકાવ્યા, રાજસ્થાનમાં ભજનલાલ શર્માને બનાવ્યા CM, 2 નાયબ CM અને વિધાનસભા અધ્યક્ષના નામ પણ જાહેર
છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ભાજપે મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાને તક આપી ફરી સૌને ચોંકાવ્યા છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્માને બનાવ્યા મુખ્યમંત્રી બનાવ્યા છે. આ સાથે જ ત્રણે રાજ્યો?...