આસામ વિધાનસભા ચૂંટણી 2026: ભાજપએ જાહેર કર્યો સંકલ્પ પત્ર, UCC અને ₹5 લાખ કરોડના વિકાસનો મોટો દાવો
આસામમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો (સંકલ્પ પત્ર) સત્તાવાર રીતે જાહેર કર્યો છે. આ કાર્યક્રમ કેન્દ?...
કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં આજે PM મોદીની મેગા રેલી, હજારો કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના રાજકીય માહોલ વચ્ચે નરેન્દ્ર મોદી આજે શનિવારે (14 માર્ચ, 2026) કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર વિશાળ જનસભાને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ...
રાધનપુર APMCમાં બિનહરીફ વરણી : બાબુભાઇ ચૌધરી ચેરમેન, લાખાભાઇ રબારી વાઇસ ચેરમેન
રાધનપુર માર્કેટિંગ યાર્ડ (APMC)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી માટે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા સુખદ રીતે પૂર્ણ થઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નામોને તમા?...
ભારતીય જનતા પાર્ટી – નર્મદા જિલ્લા
ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના યશસ્વી પ્રમુખ નીલભાઈ રાવ આગામી કાર્યક્રમોને લઈને ડેડીયાપાડા ખાતે આયોજિત મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠન મજબૂતી, આ?...
46 વર્ષ જૂની ‘અટલ’ ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ ‘કમળ’ ખીલ્યું
અંધારું દૂર થશે, સૂરજ ઉગશે, કમળ ખીલશે—46 વર્ષ પહેલા મુંબઈમાં અરબ સાગરના કિનારે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધિવેશનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરેલી આ ભવિષ્યવાણી આજે મહારાષ્ટ્રન?...
તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ
સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં વ્યારા વિધાનસભા અને નિઝર વિધાનસભા માં સરદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તા: 17/11/2025 ના રોજ વ્યારા વિધાનસભા માં બિરસા મુંડા ની મૂર?...
નર્મદા જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા “આત્મનિર્ભર ભારત” અભિયાન અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન આજે શ્રી કમલમ, રાજપીપલા ખાતે કરવામાં આવ્યું હતું
આ વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી જગદીશભાઈ પારેખની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં જણાવ્યું કે આત્મનિર્ભર ભારત એ માત્ર એક કાર્યક્રમ નહીં, પ?...
નર્મદાના ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં 550 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ નિલભાઈ રાવ ની ઉપસ્તીથી માં અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરિષાબેન વસાવા તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્...
વિભાજન વિભીષિકા – રાષ્ટ્રની ઘાવભરી ગાથા અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રનિર્માણ સંકલ્પ
ભારતનો ઈતિહાસ અનેક વિજયગાથાઓ અને સંઘર્ષોથી ભરેલો છે. પરંતુ આ ઈતિહાસમાં એક એવો કાળો અધ્યાય છે, જેને યાદ કરતાં આજેય લાખો હ્રદયમાં પીડા જગે છે – તે છે 1947નું ભારતનું વિભાજન. સ્વતંત્રતાના ઉત્સવ વચ?...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રી રત્નાકરજી દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવા કાર્યની મુલાકાત — ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું મેડિકલ અને અલ્પાહાર કેમ્પ યાત્રાળુઓ માટે બની રહ્યું આશીર્વાદરૂપ! નર્મદે હર
રાજપીપલા: ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લઈ રહેલા પદયાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા દ્વારા વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ સેવાઓ અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ, તા?...