શિવકુંજ આશ્રમ જાળિયામાં બટુકભોજન સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ભેટ
શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ પ્રસંગે ચાલતાં યજ્ઞ દરમિયાન બટુકભોજન સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ છે. નાની બોરુનાં વતની આણંદ સ્થિત ઉદ્યોગપતિ દાતા દ્વારા ૧૦૮ શાળામાં વ?...
દેશભક્તિના રંગમાં રંગાયું ભાવનગર, ૭૮માં સ્વતંત્રતા દિવસ ને લઈને ભાવનગરમાં ઉજવણી
૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રંગાયુ ભાવનગર, ભાવનગરની ડી.એસ.પી.ઓફિસ , મહાનગરપાલિકા , ભાજપ શેહર કાર્યાલય તેમજ દરેક શાળા અને સંસ્થા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી જોમ અને જુસ્સા સાથે કરવા?...
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા “ગુટકા, ડ્રગ, દારૂનાં દૈત્યને નાથવા “યુવાધન બચાવો” કાર્યક્રમ અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યું
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચિતરંજન ચોકથી વ્યસન મુક્તિ તથા નશાબંધી અભિયાન સાથે એક રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલી શરૂ વિદ્યાનગરનાં ઉપાશ્રયમાં બિરાજમાન જૈન મહારાજ સાહેબ પૂ. સુયશચ?...
ભાવનગરના ગારીયાધારમા અઢી કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઇ
હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગારિયાધારમાં તિરંગા યાત્રામાં સ્થાનિકોએ અનેરો જુસ્સો બતાવ્યો હતો. અંદાજિત ૩ હજાર લોકોએ આ તિર?...
હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ શહેર ભાજપ દ્વારા મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરી પુષ્પાંજલી કરી
દેશભક્તિ જગાડવા અને સ્વતંત્રતા ની ઉજવણી કરવામાં માટે સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ ચલાવ્યો છે જે અંતર્ગત શહેર ભાજપ દ્વારા શહેર માં આવેલ મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરવામાં આવી હત?...
ત્યાગ કે સંગ્રહ નહિ, સંતોષ એ જ ભક્તિનું પ્રમાણ – મૈથિલીશરણજી મહારાજ
મહુવામાં શ્રાવણનાં વરસાદી સરવડાં સાથે મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્યની સંવેદનાનાં છાંટણાંનો લાભ મળ્યો છે, જેમાં મૈથિલીશરણજી મહારાજનાં ઉદ્બોધનમાં જણાવાયું કે, ત્યાગ કે સંગ્રહ ન?...
સ્વામિનારાણ ગુરુકુળ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયુ
સ્વામિનારાયણ ગુરકુલના સંસ્થાપક પૂ.નારાયણસ્વરૂપદાસજીની સ્વામીની પુણ્યતિથી નિમિત્તે સ્વામિનારાયણ ગુરકુલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતુ . કેમ્પમાં સવારથી લોકો સ્વેછી...
કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ નિમિતે આયોજિત નિષ્કલંક કાવડ યાત્રા રવિવારે સાંજે 4 કલાકે જશોનાથ થી પ્રસ્થાન કરશે
મહાભારત સમય થી સ્થાપિત નિષ્કલંક મહાદેવ ખાતે હજારો શ્રદ્ધાળુઓ એક સાથે પદયાત્રા (કાવડ યાત્રા) કરી શિવલિંગ પર ગંગા જળાભિષેક કરી ને મહાપુણ્ય પ્રાપ્ત કરશે, ભારત વર્ષ ના અન્ય હિન્દુ શ્રદ્ધાળુઓ ન?...
ભાવનગર કમિશ્નર થયા ભાવુક , ભાવનગરની જનતા ને કહ્યું આઈ લવ યુ
ભાવનગર મ્યુનિસિપલ એન.વી. ઉપધ્યાયની એન.વી. ઉપધ્યાયની ગાંધીનગર ખાતે બદલી થાય છે ત્યારે બે વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ભાવનગરના વિકાસ માટેના કામ કર્યા છે જેને લઈને તેમની જનતામાં લોકચાહના ?...
ભાવનગરમાં શાળાકીય કુરાશ અન્ડર ૧૪, ૧૭,૧૯ ભાઈઓ-બહેનો મહાનગર પાલિકાકક્ષા સ્પર્ધા-૨૦૨૪-૨૫ યોજાઈ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ભાવનગર જિલ્લા રમતગમત અધિકારી દ્વારા સંચાલિત (SGFI) શાળાકીય કુરાશ અન્ડર ૧૪, ૧૭,૧૯ ભાઈઓ-બહેનો મહાનગ?...