શ્રાવણના પેહલા સોમવારે રાજાશાહી સમયનું મંદિર એટલે તખ્તેશ્વર મહાદેવ મંદીર – એક મુલાકાત
આજથી પ્રવિત્ર શ્રાવણ માસ ચાલી થઈ રહ્યો છે અને આજ થી શિવભક્તો ભક્તિમય બની આખા મહિના દરમિયાનભગવાન શિવની આરાધના કરશે . ભાવનગરની રાજાશાહી સમય અને સૌથી ઉંચુ મંદિર એટલે તખ્તેશ્વર મહાદેવજી મંદીર. ...
પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે ચલાવતી કારે ગાય ને ઉડાડી , કારમાં બિયરના ટીન મળ્યા
પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે કાર ચાલકે ગાય ને ઉડાડી , કારમાં બેસેલા અન્ય ત્રણ શખ્શો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જ્યારે એકને પોલીસ દ્વાર ભરતનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો . રાત્રીના સમય ?...
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો થયા છે. અહીંયા વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં સોમવારથી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. ધાર્મ?...
ઇંગ્લીશ દારૂની ૮૪ બોટલ તથા ૧૬૮બિયર ટીનના સહિત કુલ ૨,૬૦,૪૬૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
એલ.સી.બી. પોલીસ સ્ટાફ સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમીના આધારે સિહોર શીવશક્તિ સોસાયટીની પાછળ આવેલ વાડીની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ની બા...
પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ, જે નઈ તાલીમનું મૂલ્ય – અરુણભાઈ દવે
ગુજરાત નઈ તાલીમ સંઘ અને સૌરાષ્ટ્ર લોકશાળા સંઘનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં યોજાયેલ કાર્યશાળામાં લોકવૈજ્ઞાનિક શિક્ષણવિદ્દ અરુણભાઈ દવેએ જણાવ્યું કે, પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક...
ભાવનગરની ઋચા ઓમ ત્રિવેદીની “ખેલો ઈન્ડિયા વુમન્સ લીગ” ગુજરાત ટીમમા થી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પસંદગી કરવામાં
ખેલો ઈન્ડિયા વુમન્સ લીગ”ની ગુજરાત ટીમમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ભાવનગર નું ગૌરવ,મિસ યોગીની ઓફ ગુજરાત અને ઇન્ટરનેશનલ યોગા પ્લેયર ઋચા ઓમ ત્રિવેદીની પસંદગી કરવામાં આવી. ભારત સરકાર ?...
ભાવનગરમાં ૩૮૩ દેરી, મંદિરને અન્ય ધાર્મિક સ્થળોને દબાણ હટાવ ની નોટીસ આપ્યા બાદ કમિશનર એન.વી ઉપાધ્યાય ની સ્પષ્ટતા
ભાવનગર શહેરમા ધાર્મિક દબાણો હટાવવા બાબતે લોકો ગેરમાર્ગે દોરાય નહિ આથી એ બાબતે મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ચાર દિવસ અગાઉ ભાવનગર દબાણ હટાવ સેલની દ્વારા ...
સ્વચ્છ ભારત મિશન અર્બન” અંતર્ગત ઝીરો વેસ્ટ થીમ આધારીત ‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪’ અને ‘નિર્મળ ગુજરાત ૨.૦’ વર્કશોપ યોજવામાં આવ્યુ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સુચના મુજબ ‘સ્વચ્છ ભારત મિશન અર્બન’ અંતર્ગત “સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪“ અને “નિર્મળ ગુજરાત ૨.૦” હેઠળ મહાનગરપાલિકાને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તેમજ ઉચ્ચ?...
વાર તહેવાર” પારિવારિક ગુજરતી ફિલ્મના કલાકારો ભાવનગરના આંગણે
આવનાર દિવસોમાં એક પછી એક તહેવાર આવશે ત્યારે ૨ ઓગસ્ટના પારિવારિક ગુજરાતી ફિલ્મ "વાર તહેવાર" રિલીઝ થવાની છે જેના મુખ્ય કલાકારો મોનલ ગજ્જર અને પરીક્ષિત તિમાલિયા ભાવનગરના આંગણે આવ્યા હતા . ૨ ઓગ...
ગુરુપૂર્ણિમા પર્વે બજરંગદાસબાપા આશ્રમ બગદાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે
ગુરુપૂર્ણિમા પર્વે બજરંગદાસબાપા આશ્રમ બગદાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે અને સવારે ગુરૂપૂજન દર્શન લાભ લેશે. રવિવારે ગુરૂપૂર્ણિમા પર્વ પ્રસંગે બજરંગદાસ બાપા આશ્રમમાં ભાવ ભક્?...