ભોજશાળા વિવાદ : સર્વે રિપોર્ટમાં મંદિરના પુરાવા ખુલ્યા, કોર્ટમાં રજૂ થાય તે પહેલાં જ રિપોર્ટ લીક થયો
સોમવારે ઇન્દોર હાઇકોર્ટમાં વિવાદાસ્પદ ભોજશાળા કેસની સુનાવણી દરમિયાન, એ વાત સામે આવી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) નો જે રિપોર્ટ જાહેર થવાનો હતો તે પહેલાથી જ તમામ પક્ષકારો પાસે હતો. આ ખુલા...
ભોજશાળા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો આદેશ : વસંતપંચમીની પૂજા અને જુમ્માની નમાજ એક જ પરિસરમાં
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ભોજશાળા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ પસાર કર્યો છે, જેમાં બંને પક્ષોને એક જ પરિસરમાં ધાર્મિક ક્રિયાઓ કરવાની પરવાનગી આપવામાં આવી છે. કોર્ટન?...
ભોજશાળાનો ASI સર્વે રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ, હિન્દુ પક્ષનો દાવો- દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી
મધ્ય પ્રદેશમાં આવેલા ધાર જિલ્લાની ભોજશાળાનો ભારતીય પુરાત્ત્વ સર્વેક્ષણનો (ASI) સર્વે રિપોર્ટ ઈન્દોર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, રિપોર્ટમાં ભોજશાળાના થાંભલા પર હ...