પટણા હાઈકોર્ટે બિહારના 42 ધારાસભ્યોને નોટિસ ફટકારી, વિધાનસભા ચૂંટણી-2025 મામલે રાજકીય ખળભળાટ
પટણા હાઈકોર્ટે બિહારમાં વિધાનસભા ચૂંટણી-2025 સંબંધિત ગંભીર કેસમાં પક્ષ અને વિપક્ષના કુલ 42 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે આ ધારાસભ્યોને ચૂંટણી દરમિયાન મત ચોરી અને એફિડેવિટમાં ખોટી મા...
બિહાર ચૂંટણીને પડકારતી પ્રશાંત કિશોરની પાર્ટીની અરજી સુપ્રીમે ફગાવી
ચૂંટણી વ્યૂહરચનાકારથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરની આગેવાની હેઠળની ‘જન સુરાજ પાર્ટી’ને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. અદાલતે બિહારની આવનારી 2025 વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયાને ...
પીએમ મોદીએ NDA સાંસદો માટે કર્યું રાત્રિભોજનું આયોજન, દરેક રાજ્યની શાકાહારી વાનગીઓ પીરસાઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ડિસેમ્બરે પોતાના નિવાસ, 7 લોક કલ્યાણ માર્ગ, પર NDA સાંસદો માટે એક ખાસ અને સંપૂર્ણ અનૌપચારિક રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની નોંધપાત્ર...
NDA બેઠકમાં PM મોદીએ ‘પેપરવર્ક કલ્ચર’નો અંત લાવવા અને ‘ઈઝ ઓફ લાઈફ’ પર ભાર મુકવા જણાવ્યું
નવી દિલ્હીની સંસદ લાયબ્રેરી બિલ્ડિંગમાં આજે યોજાયેલી NDA (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક અનેક રીતે ખાસ રહી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી શાનદાર જીતને લઈ વડાપ્?...
20 વર્ષ બાદ નીતિશ કુમારે છોડ્યું ગૃહ મંત્રાલય, સમ્રાટ ચૌધરીએ સંભાળી કમાન
બિહાર વિધાનસભા ચૂંટણી બાદ બનેલી નવી સરકારમાં નીતિશ કુમારે ફરી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, પરંતુ લગભગ બે દાયકાથી તેમની પાસે રહેલું ગૃહ મંત્રાલય આ વખતે ભાજપને સોંપવામાં આવ્યું છે. ભાજપની તર...
નીતિશ કુમાર આજે 10મી વખત CM તરીકે શપથ લેશે, સંભવિત મંત્રીઓના નામ જાહેર
20 નવેમ્બરે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમાર રેકોર્ડ દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લઇને ફરી એક વખત રાજ્યની સત્તા સંભાળવા તૈયાર છે. ?...
કિડની ટ્રાન્સપ્લાન્ટ મુદ્દે રોહિણી અને તેજસ્વી વચ્ચે તણાવ
રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ચાલતા તણાવ વચ્ચે પુત્રી રોહિણી આચાર્ય ફરી એક વખત ભાઈ તેજસ્વી યાદવ પર આકરા સવાલો લઈને સામે આવી છે. થોડા દિવસો પહેલાં બંને વચ્ચે સર્જાય...
2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર
બિહાર ચૂંટણીના નબળા પરિણામો આરજેડી (RJD) માટે લાંબા ગાળે ગંભીર રાજકીય અસર ઉભી કરી રહ્યા છે. પાર્ટીએ 143 બેઠકો પર ચૂંટણી લડી છતાં માત્ર 25 બેઠકો જ જીતવાથી તેની વિધાનસભાની શક્તિ ઘણી ઘટી ગઈ છે. આ કારણસ?...
બિહાર હાર બાદ લાલુ પરિવારમા તણાવ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી-કૉંગ્રેસ ગઠબંધનના પરાજય પછી લાલુ પ્રસાદ યાદવના પરિવાર રાજકારણમાં નવી ઉથલપાથલ સર્જાઈ છે. NDAને મળેલી ભવ્ય જીત બાદ પરિવારની અંદર મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. ?...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં AAPને NOTA કરતાં ઓછા મત
બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં NDAએ ઐતિહાસિક જીત નોંધાવી છે, જ્યાં કુલ 243 બેઠકોમાંથી 202 બેઠકો પર વિજય મેળવી મોટું બહુમતી મેળવ્યું, જ્યારે RJD નેતૃત્વવાળા મહાગઠબંધનને માત્ર 35 બેઠકો મળી, જેમા?...