બિહારમાં નવી સરકારની વિભાગ વહેંચણી જાહેર : સમ્રાટ ચૌધરી પાસે 29 મંત્રાલયો, ભાજપનું જેડીયૂ પર પ્રભુત્વ
બિહારમાં નવી સરકાર રચાયા બાદ આજે (15 એપ્રિલ) મંત્રાલયોની સત્તાવાર વહેંચણી જાહેર કરવામાં આવી છે. નવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (Samrat Choudhary)એ શપથ લીધા બાદ મંત્રાલયોની જવાબદારીઓ પણ ફાળવવામાં આવી છે. ?...
બિહાર ચૂંટણીને પડકારતી પ્રશાંત કિશોરની પાર્ટીની અરજી સુપ્રીમે ફગાવી
ચૂંટણી વ્યૂહરચનાકારથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરની આગેવાની હેઠળની ‘જન સુરાજ પાર્ટી’ને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. અદાલતે બિહારની આવનારી 2025 વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયાને ...
બિહારમાં નવી સરકાર રચવાની કવાયત, નીતિશ કુમારે રાજીનામું આપ્યું
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએની ઐતિહાસિક જીત બાદ નવી સરકાર રચવાની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ થઈ ગઈ છે. 243 બેઠકોમાંથી 202 બેઠકો જીત્યા બાદ એનડીએ હવે 20 નવેમ્બરે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નવ?...
બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર, PM મોદી રહેશે હાજર
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત પછી નવી સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે 20 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે, અને આ ...
બિહારમાં ભાજપ-જદયુ 101-101 જ્યારે સાથી પક્ષો 41 બેઠક પર લડશે
બિહારમાં આવતા વિધાનસભા ચૂંટણી માટેની તૈયારી હવે પૂર્ણ રૂપે આરંભ થઈ ગઈ છે, અને તમામ રાજકીય પક્ષો તેમની સ્ટ્રેટેજી અને ઉમેદવાર પસંદગીમાં વ્યસ્ત છે. રાજ્યમાં અનેક મહિનાની ચર્ચાઓ અને ચર્ચાસભા ...
પીએમ મોદીએ બિહારમાં ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ની કરી શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કૉન્ફરન્સ દ્વારા બિહારની મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના અંતર્ગત બિહા?...
PM મોદીના માતાના અપમાનના વિરોધમાં બિહાર બંધ, NDAની મહિલા નેતાઓ કરી રહી છે નેતૃત્વ
બિહારમાં આજે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ NDA દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાના અપમાનના વિરોધમાં પ્રદર્શન કરવાનું છે. ?...
બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો
બિહારમાં પટનાના મનેરમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી તેના શબને ઝાડ પર લટકાવાની ઘટના સામે આવતા ચકચારમચી ગઇ છે.આ ઘટના બાદ આક્રોશિત લોકોને વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર...
‘સરહદી જિલ્લાઓની ડેમોગ્રાફી સતત બદલાઈ રહી છે’: બિહારમાં પીએમ મોદીએ ઉઠાવ્યો ઘૂસણખોરીનો મુદ્દો
શુક્રવારે (22 ઑગસ્ટ) બિહારના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશાળ જનસભાને સંબોધિત કરતાં ઘૂસણખોરી અને ડેમોગ્રાફી પરિવર્તનના ગંભીર મુદ્દાને ખૂબ જ આક્રમક અંદાજમાં ઉઠાવ્યો હતો. પીએ?...
‘PM હોય કે CM, જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી’, બિહારમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના ગયામાં ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈને રાજ્યને વિકાસની અનેક ભેટો આપી. તેમણે કુલ 12,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે બનનારી 14 મહત્વપૂર્ણ યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્?...