કઠલાલ તાલુકાની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
કઠલાલ તાલુકા પંચાયત કુલ 24 સીટ અનારા સંગીતાબેન કાળાભાઈ પરમાર બીજેપી 2558, પારુલ બેન સંજયભાઈ પરમાર કોંગ્રેસ 1780 બીજેપી જીત ઘોઘાવાડા કોકીલાબેન અજીતભાઈ પરમાર બીજેપી1405, મુન્નીબેન નરેન્દ્રસિંહ બા...
અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 10મી સત્તાવાર મુલાકાતે અમેરિકા પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદી 12-13 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત ક?...
16 ફેબ્રુઆરી પછી બનશે દિલ્હી સરકાર, અમિત શાહ-જેપી નડ્ડાએ લીધો મોટો નિર્ણય
રાજધાનીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ હવે બધાની નજર નવી સરકારની રચના પર છે. ભાજપ વિધાનસભા પક્ષ પોતાના નેતાની જાહેરાત કરે તે પહેલાં, મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે...
મોદી સરકારે ડિફેન્સ માટે આપ્યાં આટલા કરોડ, 9 ટકાનો વધારો કર્યો
મોદી સરકારે ડિફેન્સ માટે માતબર કહી શકાય તેટલું 6.81 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે જેમાં 1.8 લાખ કરોડ મિલિટરી આધુનિકીકરણના ફંડનો પણ સમાવેશ થાય છે આ પૈસામાંથી નવા લડાકૂ વિમાનો, હેલિકોપ્ટર, વોરશિપ્,...
મોદી કેબિનેટની બેઠકમાં આજે લેવાયા બે મોટા નિર્ણય, કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી
મોદી કેબિનેટની બેઠકમાં આજે બે મોટા નિર્ણયો પર મહોર લાગી છે. આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો અંગે જાણકારી આપી છે. આમાંથી એક નિર્ણય ખેડૂતોની રાહત માટે છે. જ્યારે બીજા નિર્ણયની અ...
નડિયાદ કમલમ ખાતે અમુલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ : જિલ્લા ભાજપ પ્રમુખનું મહત્વનું નિવેદન
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટનું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે, જેમાં અમૂલ ડેરીની ચૂંટણી પહેલાં અમૂલના શાસકોએ પ્રોગ્રેસ રીપોર્ટ પ્રજા સમક્ષ મુક્યો છે. ખેડા ભાજપ પ્રમુખ અજયભાઈ બ?...
પીએમ મોદીએ પ્રથમ પૉડકાસ્ટમાં કહ્યું; ‘હું પણ માણસ છું, કોઇ ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મોટું નિવેદન આપ્યું છે. જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પૉડકાસ્ટ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદીએ કહ્યું કે 'હું પણ મનુષ્ય છું કોઇ ભગવાન નથી. ભૂલો મારાથી પણ થાય ?...
અમિત શાહ આજે CBIનું ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કર્યું, જે કાયદા અમલીકરણ એજન્સીઓ (LEAs) માટે વાસ્તવિક સમયની માહિતી શેર કરવા અને આંતરરાષ્ટ્રીય પોલીસ સહાયના ઝ?...
PM મોદી આજે જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કરશે, શરૂઆતમાં ત્રિજ્યા 721Km હશે
6 ડિસેમ્બર 2023ને પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ નિર્ણયથી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના પઠાણકોટ વિસ્તારોને રાહત મળશે, કારણ કે આ પ્રયાસથી ફિરોઝપ...
ગામડાઓનો વિકાસ તો પહેલા પણ થઇ શકતો હતો….. , ગ્રામીણ ભારત મહોત્સવમાં આ શું બોલ્યા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્સિત ભારત 2047ના લક્ષ્ય માટે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને મજબૂત બનાવવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ગ્રામીણ ભારતની જડબેસલાક વિકાસ યાત્રાને ઉત્તેજિત કરવા માટે ગ્રામ?...