કોંગ્રેસમાં જોડાયા પછી પૂર્વ MLA મહેશ વસાવાની પહેલી પ્રતિક્રિયા, ચૈતર વસાવા પર કર્યા પ્રહાર
નર્મદા જિલ્લામાં રાજકીય દ્રશ્યમાં તાજી હલચલ સર્જાઇ છે, જ્યારે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા મંગળવારે કોંગ્રેસમાં જોડાયા છે. તેમના નવા જોડાવા પછી પ્રથમ પ્રતિક્રિયામાં મહેશ વસાવ?...
કોંગ્રેસે કર્ણાટકને બનાવ્યું ‘ખાનગી ATM’, જાહેરાતોના બહાને નેશનલ હેરાલ્ડને કરોડો રૂપિયા, સોનિયા-રાહુલની AJLને સીધો લાભ
કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર જાહેર નાણાંના દુરુપયોગના ગંભીર આરોપો લાગ્યા છે. આરોપ છે કે રાજ્ય સરકાર કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે સંકળાયેલા અખબાર નેશનલ હેરાલ્ડને જાહેરાતોના બહાને અસામાન્ય અને ?...
અંબરનાથમાં રાજકીય ભૂકંપ, કોંગ્રેસના 12 કાઉન્સિલર ભાજપમાં જોડાયા
મહારાષ્ટ્રના અંબરનાથમાં સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફાર સાથે નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી છે. સ્થાનિક ગઠબંધનને લઈને ઊભા થયેલા વિવાદ બાદ અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના કોંગ્રેસના તમામ 12 કાઉ?...
UPમાં ભાજપ ધારાસભ્યનું નિધન, બેઠકમાં આવ્યો હતો હાર્ટએટેક
ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. શ્યામ બિહારી લાલનું આજે શુક્રવાર (2 જાન્યુઆરી)ના રોજ હૃદયરોગના તીવ્ર હુમલાથી દુઃખદ અવસાન થયું છે. તેઓ પશુધન મંત્રી ધ?...
નડિયાદ ખાતે કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સન્માન સમારોહ યોજાયો
નડિયાદ ખાતે કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સન્માન સમારોહ યોજાયો, જેમાં ગુજરાત પ્રદેશના નવનિયુકત મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણને સન્મ?...
ભાજપ સંગઠનની બેઠકમાં હોદ્દેદારોને જવાબદારી સમજીને કામ કરવા ટકોર કરાઈ
ગુજરાતમાં પ્રદેશ ભાજપનું નવું સંગઠન જાહેર થયા બાદ આજે અમદાવાદ સ્થિત કમલમ ખાતે તેની પ્રથમ સત્તાવાર બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નવા નિય...
“આપણી સંસ્કૃતિ જ સાચી શક્તિ છે, ખ્રિસ્તી પ્રચારના મોહમાં ન ફસાઈ, પરંપરાઓને જીવંત રાખો”: જગદીશ પંચાલ
તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્ટિવન મેકવાન નામનો વ્યક્તિ આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવતો હોવાનું બ?...
દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર, મૃતકોના પરિજનોને રૂ.10 લાખ અપાશે
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ અને ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી?...
યુપીની તમામ સ્કૂલ-કૉલેજોમાં વંદે માતરમ ફરજિયાત, સીએમ યોગીનું એલાન
રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યની તમામ શાળાઓ અને કૉલેજોમાં "વંદે માતરમ" ફર?...
મતદાન પહેલા જનસૂરાજના ઉમેદવાર ભાજપમાં જોડાયા, પ્રશાંત કિશોરને લાગ્યો ઝટકો
બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાનથી એક દિવસ પહેલાજ મુંગેર વિધાનસભા ક્ષેત્રમાં રાજકીય સમીકરણો અચાનક બદલાઈ ગયા છે. જનસૂરાજ પાર્ટીના ઉમેદવાર સંજય કુમાર સિંહએ બુધવારે અચાનક નિર્ણય લઈને ભારતીય જ?...