ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં કટોકટીનો કાળો દિવસ મનાવાયો
25 જૂન,1975 ભારત રાષ્ટ્ર માટે કટોકટીનો કાળો દિવસ છે. કોંગ્રેસ દ્વારા દેશમાં લોકશાહી ખતમ કરવાનું કૃત્ય થયું હતું. નાગરિક અધિકારોનું હનન કરાયું હતું. પ્રેસની આઝાદી પર સેન્સેરશીપ લાદવામાં આવી હતી. ...
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂઃ PM મોદી
સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યાં બાદ ગુરૂવારે પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરની સત્તાવાર મુલાકાતે પહોંચેલા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની તૈયાર...
લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસને ઝટકો, પૂર્વ CMની પુત્રવધૂના દીકરી સાથે કેસરિયા
હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલના પુત્રવધૂ કિરણ ચૌધરી અને તેમના પુત્રી શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે જ બંનેએ કોંગ્રેસ અ...
ભારે રસાકસી બાદ બનાસકાંઠા અને ભરૂચમાં આગળ નીકળ્યું ભાજપ, જુઓ હોટ સીટના હાલ
લોકસભા 2024ની ચૂંટણી માટે પડેલા મતોની ગણતરી થોડીવારમાં જ શરુ થશે. 19 એપ્રિલે મતદાન શરૂ થયું હતું, જે પહેલી જૂને પૂર્ણ થયું હતું. સાત તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે આજે ખબર પડશે કે કેન્દ્રમાં કો...
PM મોદીએ ભારતને વિશ્વની 11મી અર્થવ્યવસ્થામાંથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીથી લઈને અર્થવ્યવસ્થા સુધીના મુદ્દાઓ પર ખુલીને વાત કરી. તેમણે અર્થવ્યવસ્થાની સુધારણા માટ?...
‘PM મોદીની સાથે છે દૈવીય શક્તિઓ, લોકો તેમને સમજે છે ભગવાન,’ બોલી કંગના રનૌત
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે, તે દરમિયાન બૉલીવૂડ અભિનેત્રી અને મંડી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે એબીપી ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. જ્યારે તેમને પ...
I.N.D.I.A. ગઠબંધન કેન્સર કરતાં ઘાતક, સત્તામાં આવશે તો અમારા કરેલા કામ બગાડશે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો અમારી સરકાર દ્વારા જે પણ કામ કરવામાં આવ્યા છે તેને બંધ કરી દેશે, અમે બનાવી આપેલા ઘર પરત લઇ લેશે, વીજળી કનેક્શન કા?...
પાંચ ચરણના મતદાનમાં જ ભાજપને 310 બેઠકો મળી ગઈ છે: અમિત શાહ
લોકસભા ચૂંટણીના 5 તબક્કા પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. તેમણે મંગળવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને 310 બેઠકો મળી છે. શાહે કહ્યું, 'પાંચમા તબક્કાના મતદાન બાદ ?...
મણિશંકર અય્યરનો ફરી જાગ્યો પાકિસ્તાન પ્રેમ, આ નિવેદને મચાવ્યો ખળભળાટ
કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ. મણિશંકર ઐયરે કહ્યું કે મોદી સરકાર કેમ કહે છે કે ?...
ભાજપના ઉમેદવાર અમિત શાહ, સી.આર.પાટિલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા 12.39 કલાકે જ કેમ ફોર્મ ભરાય છે?
ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ અને નવસારી બેઠક પરથી સી.આર.પાટિલે આજે ૧૨.૩૯ કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોધાવી છે જેમાં ભવ્ય રેલી-રોડ શો યોજયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટ?...