ખેડા જિલ્લા ભાજપ દ્વારા આગામી ચૂંટણીઓને લઈ નડિયાદમાં બેઠક મળી
આવનારા દિવસોમાં અમુલ સહિત ખેડા જિલ્લા પંચાયત,અને અન્ય ચૂંટણીઓમાં સંગઠન ખૂબ મજબૂત બની હોદ્દેદારો અને કાર્યકરો નિષ્ઠાપૂર્વક કામ કરે તેવી હાકલ કરતા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ન?...
સાંતલપુરના કલ્યાણપુરા ખાતે ₹૧૧૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ ₹૧૧૦.૨૮ કરોડના વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ઇ-લોકાર્પણ યોજાયું હતું. વિવિધ વિભાગોન?...
કોંગ્રેસ MLAના સૂર બદલાયા, PM મોદી-ભાજપના વખાણ કર્યા
ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના સભ્યોએ ગુરુવારે સ્ટેચ્યુ ઑફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી. આ સમિતિના સભ્યોમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ સાથે હતા. ત્યારે આ મુલાકાત ?...
કેન્દ્ર સરકારે પૂર-ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો માટે 1000 કરોડથી વધુનું ફંડ મંજૂર કર્યું
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની અસર હેઠળ ભારતમાં આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓમાં ભારે તબાહી જોવા મળી છે. આવા તાજેતરના ત્રાસદાયક પરિસ્થિતિઓને પગલે કેન્દ્રીય સરકારે તાત્કાલિક રાહતના ?...
હવે હું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની પાછળ પડીશ, કોઈને નહીં છોડું: ગકડકરીની ચેતવણી
મહિસાગર નદી પર વસેલા વડોદરા જિલ્લાના જુના અને ખસ્તાહાલ થયેલા ગંભીરા બ્રિજના ધરાશાયી થવાને લઇ દેશભરમાં શોક અને ગુસ્સાની લાગણી ફેલાઈ છે. 9 જુલાઈ 2025ના રોજ સર્જાયેલી આ દુર્ઘટનામાં અત્યારસુધીમા...
‘નિવૃત્તિ બાદ હું મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતીને સમર્પિત કરીશ’, અમિત શાહનું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્રની મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેમાં ?...
રાહુલ-તેજસ્વીએ બિહારમાં શરૂ કર્યો પ્રોપગેન્ડા, યોગેન્દ્ર યાદવથી લઈ ADR સુધીના ‘આંદોલનકારીઓ’ થયા એક્ટિવ
બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય તાપમાન ઉંચે ચઢી રહ્યું છે, અને હવે ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારાની પ્રક્રિયા itself વિવાદિત બની ગઈ છે. ચૂંટણી પંચે રાજ્યભરમાં મતદાર યાદીમાંથી અયોગ્?...
શું ભાજપને મળશે પ્રથમ મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ? આ 3 દિગ્ગજ મહિલા નેતાના નામ ખુબ ચર્ચામાં
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તે પ્રશ્ન રાજકીય ચરચારું એક મુખ્ય મુદ્દો બની ચૂક્યો છે. જો કે હજુ સુધી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અ?...
મહુધા અને કપડવંજ તાલુકા કોંગ્રેસમા ભડકો : ૨૦૦ જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી તાજેતરમાં સરપંચોની ચૂંટણીઓ યોજાઈ અને તેના પરિણામો પણ આવી ગયા ત્યારે ગ્રામ વિસ્તારમાં હજુપણ રાજકીય ઉથલ પાથલ જોવા મળી રહી છે. જેના પગલે મહુધા અને કપડવંજ તાલુક?...
શ્રી કમલમ્ રાજપીપલા નર્મદા ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ
નર્મદા કિનારે આવેલા શ્રી કમલમ્ ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભવ્ય શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો. આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરીને ભારતની અખંડતા અને રાષ્ટ્રીય એકતા માટ...