આરએસએસના 100 વર્ષ : દેશભરમાં સાત વિશાળ કાર્યક્રમ, પ્રચાર માટે મોહન ભાગવત વિદેશ પ્રવાસ પર જશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આ વર્ષે તેની શતાબ્દી વર્ષગાંઠને વિશાળ પ્રમાણમાં ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ ઉજવણીનું પ્રારંભ દશેરાથી થશે અને 2 ઓક્ટોબર 2025 થી 20 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. દેશભરના સાત...
નર્મદાના ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં 550 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ નિલભાઈ રાવ ની ઉપસ્તીથી માં અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરિષાબેન વસાવા તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્...
‘હાઈડ્રોજન બોમ્બ ફોડવાના હતા-ફૂલઝરીથી કામ ચલાવવું પડ્યું’, રાહુલ ગાંધી પર અનુરાગ ઠાકુરના પ્રહાર
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તાજેતરની પ્રેસ કોન્ફરન્સ અંગે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, "જે નેતાને જનતાએ નકારી કાઢ્યા છે અને જેમના નેતૃત્વમા?...
પૂરગ્રસ્ત પંજાબની મદદે આવ્યાં ભાજપશાસિત રાજ્યો
પંજાબ હાલ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. રાજ્યની AAP સરકારની બેદરકારીના કારણે લગભગ તમામ જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક લોકોના મોત થયા છે. આ સંકટના સમયમાં ભાજપશાસિત રાજ્યો દિલ્હી અ?...
નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર અપાયું
બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામા?...
પીએમ મોદી સામાન્ય સાંસદો વચ્ચે બેઠા, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વર્કશોપમાં હાજરી
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ભાજપના સાંસદો માટે યોજાયેલી ખાસ વર્કશોપમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયસર કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા અને પરંપરાગત રીતે મોખરાન...
‘આદિવાસીઓ હિંદુ નથી’ કહીને મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતાએ સર્જ્યો વિવાદ
મધ્ય પ્રદેશની રાજનીતિમાં તાજેતરમાં મોટો વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે વિધાનસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય ઉમંગ સિંઘારે એક નિવેદન આપ્યું કે “આદિવાસીઓ હિંદુ નથી.” તેમના આ નિવેદનને ...
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ FIRની માંગ સાથે દિલ્હીની કોર્ટમાં અરજી
રાહુલ ગાંધી અને કોંગ્રેસે તાજેતરમાં ચૂંટણી પંચ અને ભાજપ પર લગાવેલા ‘વોટ ચોરી’ના આક્ષેપો પછી હવે એક નવો વિવાદ ઉભો થયો છે, જેમાં કોંગ્રેસની અધ્યક્ષ રહી ચૂકેલી સોનિયા ગાંધીને નિશાને લેવામાં આ...
‘પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ’, વોટ ચોરી મુદ્દે ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર
ભાજપના IT સેલ પ્રમુખ અમિત માલવિયાએ કોંગ્રેસ પર ફરી એકવાર ગંભીર આક્ષેપો કર્યા છે અને સમગ્ર મુદ્દાને રાજકીય રીતે ગરમાવી દીધો છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે જુદા જ?...
ભાજપ અધ્યક્ષની પસંદગીમાં વિલંબ અંગે RSS પ્રમુખનું હળવું નિવેદન : ‘બધું સંઘ નક્કી કરતું નથી’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે ગુરુવારે (28 ઑગસ્ટ) દિલ્હીમાં સંઘની શતાબ્દી ઉજવણી પૂર્વે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા. કાર?...