‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી BJPમાં જોડાઈ, કહ્યું- ‘મારે પણ વિકાસના મહાયજ્ઞમાં ભાગ લેવો જોઈએ’
નાના પડદાની ફેમસ સીરિયલ ‘અનુપમા’ દરેક ઘરમાં જોવા મળે છે. આ સીરિયલમાં અનુપમાનું પાત્ર ભજવનારા રૂપાલી ગાંગુલી દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન અનુપમાના ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્ય?...
‘કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર નહી, ખંડણી ગેંગ ચલાવે છે…’, ચૂંટણી રેલીમાં PM મોદીના આક્રમક પ્રહાર
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થવાનું છે. ત્યારે આજે (28મી એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બાગલકોટમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'કર્ણાટ...
‘મામા અભી જિંદા હૈ’ પૂર્વ CM શિવરાજે વિધાનસભા ચૂંટણી યાદ અપાવી કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ નેતાઓ પોતાની વિરોધી પાર્ટી અને નેતાઓ વિશે નિવેદન આપી રહ્યા છે. રવિવારે મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Si...
મોહન ભાગવતે કહ્યું-સંઘે ક્યારેય અનામતનો વિરોધ નથી કર્યો
સંઘ માને છે કે જરૂર હોય ત્યાં સુધી અનામત જારી રાખવી ભાજપ અને આરએસએસ અનામત વ્યવસ્થાના વિરોધી હોવાનું જણાવીને વિપક્ષો આક્રમક બની રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મ?...
‘કોંગ્રસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો’, બેંગલુરુની ઘટનાને લઈ PM મોદીના પ્રહાર
રાજસ્થાનમાં રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે બે-ત્રણ દિવસ પહેલા મેં કોંગ્રેસની આ વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિનો પર્દાફાશ કર્યો હતો. જેના કારણે કોંગ્રેસ અને ભારતના ગઠબંધનના સભ્યો એ?...
ભાજપે આ દિગ્ગજ નેતાને કર્યા સસ્પેન્ડ: કહ્યું- હું અપક્ષ તરીકે જીતીશ અને પાછો પક્ષમાં આવી જઈશ
ભાજપે કર્ણાટકના બળવાખોર નેતા કેએસ ઈશ્વરપ્પાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. હાવેરી લોકસભા બેઠક પરથી તેમના પુત્રને ટિકિટ ન અપાતા ઈશ્વરપ્પાએ બળવો કર્યો હતો. તેઓ ભાજપથી એટલા ન?...
‘કોંગ્રેસે SC-STને મળેલો અનામતનો અધિકાર મુસ્લિમોને આપવાનો પ્રયાસ કર્યો’, વડાપ્રધાનનો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે રાજસ્થાનના ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠક પર ચૂંટણી સભા ગજવી હતી. આજે હનુમાન જયંતી (Hanuman Jayanti) પર્વે તેમને ગદાની પણ ભેટ આપવામાં આવી હતી. તેમણે બજરંબ બલીની જયના...
ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે વતનની મુલાકાતે, દાહોદ અને પંચમહાલના ઉમેદવાર માટે કરશે પ્રચાર
લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તમામ 26 પૈકી 25 બેઠકો પર મતદાન થવાનુ છે ત્યારે ગુજરાતના ચૂંટણી રણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએ...
બંને શહેઝાદાને નથી મળી રહી ચાવી….અલીગઢમાં PM મોદીનું રાહુલ-અખિલેશ પર નિશાન
લોકસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અલીગઢમાં એક વિશાળ રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લી વખતે ...
સુરત લોકસભા બેઠક પર સર્જાયો ઈતિહાસ, મતદાન પહેલા જ ગુજરાતની એક બેઠક ભાજપના ફાળે
સુરતમાં લોકસભા ચૂંટણીમાં હવે ટૂંક સમયમાં ભાજપનાં ઉમેદવારની બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તમામ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. જેથી ભાજપનો ઉમેદવાર બિનહરિફ જાહેર ક?...