ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
આ પ્રક્રિયા ભાજપ પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો જયદ્રથસિંહ પરમાર (પ્રદેશ ઉપપ્રમુખ, ધારાસભ્ય) ઘનશ્યામભાઈ ગઢવી (પૂર્વ પ્રદેશ સહ પ્રવકતા), હેમલબેન પટેલ (પીજ) (પ્રદેશ મહામંત્રી, કિસા?...
પશ્ચિમ બંગાળ ચૂંટણી : દિગ્ગજ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાયા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી એ તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. ભારતના પ્રખ્યાત ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ હવે ભાજપમાં સત્તાવાર ...
લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’
દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું ...
ઉમરેઠ પેટાચૂંટણી 2026: ભાજપે હર્ષદ ગોવિંદભાઈ પરમારને ઉમેદવાર જાહેર કર્યો, 23 એપ્રિલે મતદાન
ગુજરાતના આણંદ જિલ્લોમાં આવેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી માટે મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખ?...
નીતિશ કુમારે વિધાન પરિષદ સભ્ય પદેથી આપ્યુ રાજીનામુ
બિહારની રાજનીતિમાં એક વખત ફરી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે વિધાન પરિષદ (MLC) પદેથી રાજીનામું આપી શકે છે, પરંતુ તેઓ મુખ્યમંત્રી પદ છોડશે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ યથ...
અમિત શાહનો મમતા બેનર્જી પર પ્રહાર : ‘દીદી હંમેશા વિક્ટિમ કાર્ડ રમે છે’
કોલકાતા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પશ્ચિમ બંગાળની આવનારી ચૂંટણીને માત્ર રાજ્ય નહીં પરંતુ દેશની સુરક્ષા માટે પણ નિર્ણાયક ગણાવી. તેમણે કહ્યું કે ભારતી?...
ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર : 7 સહ-પ્રવક્તા અને 2 મીડિયા સહ-ઇન્ચાર્જની જાહેરાત
આગામી રાજકીય ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને Bharatiya Janata Party (ભાજપ) ગુજરાત એકમમાં મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા મીડિયા ટીમને વધુ મજબૂત બનાવવા માટે 7 નવા સહ-પ્રવક્ત...
ગુજરાત ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડની કરી જાહેરાત, અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપએ પોતાની કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક બાદ પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત કરી છે. આ નિર્ણય આગામી ચૂંટણી માટે પાર્ટીની વ્યૂહરચના અને...
આસામ ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : હિમંત બિસ્વા શર્માના મતવિસ્તારમાં ઉમેદવાર સહિત 3 નામાંકન પત્રો રદ
આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના હાઈ-પ્રોફાઇલ મતવિસ્તાર જલુકબારીમાંથી કોંગ્રેસના ઉમેદવાર બિદિશા નિયોગ?...
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા 'ચકલી દિવસ' ઉજવણી કરાઈ છે. પ્રચાર સંયોજક મૂકેશ પંડિત દ્વારા અહીંયા હોદ્દેદારોને ચકલી માળા ભેટ આપવામાં આવેલ. પ્રકૃતિ પર્યાવરણ જાગૃતિ અને ચકલી બચાવવાના...