પરિવારના સવાલ પર વિરોધીઓને PM મોદીનો જવાબ, કહ્યું- આખો દેશ મારો પરિવાર
લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે. ગઈકાલ રવિવારના રોજ પટનામાં આયોજિત ઈન્ડિ ગઠબંધનની રેલીમાં લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીના પરિવાર વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. હવે વડ...
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મોડી રાત સુધી ચાલી, ઉમેદવારોના પ્રથમ લિસ્ટની થઈ શકે છે જાહેરાત
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરૂવારે મોડી રાત સુધી પાર્ટીના હેડક્વાર્ટર પર ચાલી રહી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમિતિના સભ્ય સામેલ થયા. એવું માનવામાં આ?...
નિર્મલા સીતારમણ અને જયશંકર લડશે લોકસભા ચૂંટણી, ભાજપની મોટી જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને લઈને ભાજપે મોટી જાહેરાત કરી છે. ભાજપે બંને કેન્દ્રીય મંત્રીઓને આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જો કે એ ન?...
માર્ચના પહેલા અઠવાડિયામાં ભાજપ 100 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે
લોકસભા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ કોઈપણ સમયે જાહેર કરી શકે છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, ભાજપ માર્ચના પહેલા અઠવાડિયામાં ઉમ?...
પોતાના હોશ ઠેકાણે નથી અને મારી કાશીના બાળકોને નશેડી કહે છે: PM મોદીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર તેમણે કહ્યું કે જે લોકો હોશ ગુમાવી ચૂક્યા છે તેઓ યુપીના મારી કાશીના બાળકોને નશાખો?...
ખેલો ઈન્ડિયાથી કઈ રીતે સુપરપાવર બની રહ્યું છે, અનુરાગ ઠાકુર બતાવશે પ્લાન
પહેલા સીઝનની શાનદાર સફળતા બાદ ફરી એક વખત નવા મુદ્દાઓ સાથે આવ્યું છે What India Thinks Today.આ સ્પેશિયલ ઈવેન્ટ બીજી સીઝનની સાથે પ્રેક્ષકોને જ્ઞાનપ્રદ ચર્ચાઓ અને જાણકારીઓ આપવા માટે બીજી સીઝન સાથે પરત આવે છ?...
મહિલા શક્તિથી ભારત કેવી રીતે બનશે વિકસિત દેશ, સ્મૃતિ ઈરાની જણાવશે મોદી સરકારની યોજના
એકવાર તેની વાર્ષિક ઈવેન્ટ વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે ગ્લોબલ સમિટ લઈને આવ્યું છે. What India Thinks Today જેવા વૈશ્વિક પ્લેટફોર્મ પર, વિશ્વભરના નિષ્ણાતો દેશ અને વિશ્વમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર તેમના મંતવ્...
ચૂંટણી પહેલા ભાજપે પક્ષના બંધારણમાં કર્યા ફેરફાર, સમજો તેની અસર ક્યાં અને કેવી થશે!
લોકસભા ચૂંટણી 2024 પહેલા દિલ્હીમાં રવિવારે ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું, જેમાં પાર્ટીના બંધારણમાં ફેરફાર કરાયા છે. નવા ફેરફાર મુજબ હવે સંસદીય બોર્ડ પરિસ્થિતિ મુજબ ભા?...
બિહારમાં ભાજપે મનોવૈજ્ઞાનિક લડાઈ જીતી લીધી
ભાજપ છેલ્લા બે-અઢી મહિનાથી વિપક્ષી એક્તા વિરુદ્ધ જે મનોવૈજ્ઞાનિક યુદ્ધ ચલાવી રહી હતી, તેમાં તે લગભગ સફળ થઈ ગઈ છે. આ યુદ્ધના બે લક્ષ્ય હતા. પ્રથમ બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકને ફરી એકવાર પોતા?...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાએ કરોડો લોકોને એક તાંતણે બાંધ્યા : મોદી
ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ લલ્લાની શ્યામવર્ણી પ્રતીમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભગવાન રામ બંધારણના ઘડવૈયાઓની પ્રેરણાનો પણ સ્રોત રહ્યા હત?...