કોણ શ્રેષ્ઠ પીએમ વાજપેયી કે મોદી? ‘વન નેશન, વન ઇલેક્શન’ પર જાણો નીતિન ગડકરીએ શું કહ્યું
અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદી.. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’, ઈન્ડિયા અને ભારત વિવાદ, બાળા સાહેબ ઠાકરે અથવા યોગી. હિંદુત્વ, મહારાષ્ટ્રના રાજકારણનો ચહેરો કોણ છે, શરદ પવારે બંધારણને તોડી પાડવા?...
સાઇબર ગુના રોકવા વિશ્વએ એક થવાની જરૂર : મોદી
ભારતનું અર્થતંત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં હાલ અમૃતકાળ ચાલી રહ્યો છે અને ૨૦૪૭માં ભારતની સ્વતંત્રતાના શતાબ્દી પૂરી થશે ત્યાં સુધીમાં દેશ વિકસિત રાષ્ટ્ર બની ગયો હશે. આ વિકસિત રાષ?...
G20 પહેલા કેનેડાનો ચોંકાવનારો નિર્ણય, ભારત સાથેની ‘વેપાર મંત્રણા’ અટકાવી, જાણો શું છે કારણ
કેનેડા (Canada)એ G-20 સમિટથી પહેલાં ભારત સાથે અનેક વર્ષોથી ચાલતી વેપાર મંત્રણા અટકાવી દીધી છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ગત મહિને ભારત સાથેની વેપાર મંત્રણા પર રોક લગાવવા આગ્રહ કર્યો હતો કેમ...
કેન્દ્ર સરકાર 18 પ્રકારના કારીગરોને 3 લાખની લોન આપશે, ગુજરાતમાં 4 જગ્યાએ કાર્યક્રમો યોજાશે
વડાપ્રધાન મોદી આગામી 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિને કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના થકી શહેરી અને ખાસ કરીને ગ્?...
‘જિલ્લામાં ભાજપનાં 9 કાર્યાલયો હોય તેવો અરવલ્લી સમગ્ર દેશમાં પહેલો જિલ્લો’
આજે અરવલ્લી જિલ્લાના મોડાસાના ત્રણ જેટલાં મંડળોના લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે આખા દેશના તમામ જિલ્લાનાં કાર્યાલયનું નિર?...
ભાજપે નક્કી કરી નો-રિપીટ ફોર્મ્યુલા, 12 સાંસદો અને 40થી 50 ધારાસભ્યોની ટિકિટ કપાશે
ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને પછી 2024ની લોકસભા ચૂંટણી જીતવા માટે પ્લાન બનાવ્યો છે. ભાજપ મધ્યપ્રદેશની ચૂંટણીમાં નો-રિપીટ ફોર્મ્યુલાને અમલમાં મૂકવાની પ્રક્રિયામાં છે, જે અંતર્ગત જૂ...
રોજગાર મેળા અંતર્ગત PM મોદીએ 51 હજાર યુવાઓને આપ્યા નિમણૂક પત્રો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ છે. દેશભરમાં 45 સ્થળોએ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં પીએમ...
ISROના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ PM મોદી પહોંચ્યા દિલ્હી, જણાવ્યું ચંદ્રયાન-3ની સફળતા સાથે શું છે તિરંગા કનેક્શન
BICS કોન્ફરન્સ, ગ્રીસ અને બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ PM મોદી રાજધાની દિલ્હી પરત ફર્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપો...
2003માં મિસ્ટર બંટાધરની સરકાર હટી, MP હવે વિકસિત રાજ્ય બન્યું, અમિત શાહના ભોપાલમાં કોંગ્રેસ પર પ્રહાર
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે રવિવારે ભોપાલમાં ગરીબ કલ્યાણ મહા અભિયાનની શરૂઆત કરી. આ સાથે તેમણે રાજ્યમાં ભાજપ સરકારના 20 વર્ષના રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યા હતા. આ પ્રસંગે અમિત શાહ?...
બેફામ વાહન હંકારતા તત્વોને ગૃહપ્રધાને આપી સલાહ, થ્રિલ અને સ્ટંટનો શોખ હોય તો આર્મીમાં જોડાવો: હર્ષ સંઘવી
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ બેફામ વાહન હંકારતા અને સ્ટંટ કરતા લોકોને એક સલાહ આપી છે. તેમને જણાવ્યુ છે કે થ્રિલ અને સ્ટંટનો શોખ હોય તો આર્મીમાં જોડાવો, રસ્તાને રેસિંગ ટ્રેક ન બનાવો. બેફામ વાહન હંકા?...