ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રુ. 209 કરોડથી વધુનો ખર્ચ કર્યો, અહેવાલમાં કરાયો દાવો
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી સત્તામાં છે અને પાર્ટીએ છેલ્લી વિધાનસભામાં રેકોર્ડ બ્રેક સીટો મેળવીને જીત નોંધાવી હતી, ત્યારે પાર્ટીએ વિધાનસભા 2022ની ચૂંટણીમાં ?...
ભાજપે MP-છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે જાહેર કર્યું પ્રથમ લિસ્ટ, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ
ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ વર્ષે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈક?...
ભાજપ 4 ચૂંટણી રાજ્યોનો સર્વે કરશે, 350 ધારાસભ્યોને સોંપવામાં આવી જવાબદારી, પ્રતિભાવના આધારે દરેક ટિકિટની ફાળવણી
આ વર્ષે 4 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં ટિકિટ ફાઈનલ કરવા માટે ભાજપે નવી રણનીતિ બનાવી છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ અન્ય રાજ્યોના ધારાસભ્યો સાથે સર્વે કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ધારાસભ્...
દેશના 100 શહેરોમાં 10,000 નવી ઈલેક્ટ્રિક બસ દોડશે, મોદી કેબિનેટે 57,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને આપી મંજૂરી
દેશમાં પરિવહન વ્યવસ્થાને સુધારવા માટે મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે 100 શહેરોમાં ઈલેક્ટ્રિક બસ (Electric Bus) ચલાવવાનો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે આ માટે 57,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છ?...
શું અક્ષય કુમાર ભાજપમાંથી ચૂંટણી લડશે? નાગરિકતા મળ્યા બાદ પુછાવા લાગ્યા સવાલો
ફિલ્મસ્ટાર અક્ષય કુમારને 15મી ઓગસ્ટે એટલે કે આજે જ ભારતીય નાગરિકતા મળી છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારે લખ્યું, દિલ અને નાગરિકતા બંને ભારતીય છે. સ્વતં...
વિભાજનએ ભારતની આત્મા પર આંચકો હતો, આ દર્દ ભૂલી શકતા નથી : કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) ઓડિશાના ભુવનેશ્વરમાં સોમવારે ‘ભારતના ભાગલાની વાર્તા’ થીમ પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે ભા?...
Madhya Pradesh દલિત મતો અને 35 બેઠકો પર નજર, PM મોદી સાગરમાં સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કરશે
મધ્યપ્રદેશમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતૃત્વની મુલાકાતો પણ એટલી જ વધી રહી છે. આ એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે મધ્યપ્રદેશના પ્રવાસે ?...
અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનથી ઘમંડીયા ગઠબંધનનો પર્દાફાશ, PM મોદીનો વિપક્ષ પર વધુ એક પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદને સંબોધિત કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિપક્ષ પર ઘમંડી ગઠબંધન ગણાવતા મણિપુર પર માત્ર રાજકારણ કરવાનો આ...
TMCએ પંચાયત ચૂંટણીમાં ખેલ્યો ખૂની ખેલ, PM મોદીએ બંગાળમાં હિંસા પર કર્યા આકરા પ્રહારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળના કોલાઘાટમાં પ્રાદેશિક પંચાયત રાજ પરિષદને સંબોધિત કરતી વખતે બંગાળમાં પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા પર ટીએમસી પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. આ સ?...
BJPનો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પલટવાર, PMએ કહ્યું- ‘મોહબ્બત દુકાનોમાં નહીં, દિલોમાં રહે છે’
‘પ્રેમ દિલમાં રહે છે, દુકાનમાં નહીં’ બીજેપીએ શુક્રવારે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં આ પંક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની પરિવારવાદની નીતિ, તેમના દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચ?...