ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે વતનની મુલાકાતે, દાહોદ અને પંચમહાલના ઉમેદવાર માટે કરશે પ્રચાર
લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તમામ 26 પૈકી 25 બેઠકો પર મતદાન થવાનુ છે ત્યારે ગુજરાતના ચૂંટણી રણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએ...
બંને શહેઝાદાને નથી મળી રહી ચાવી….અલીગઢમાં PM મોદીનું રાહુલ-અખિલેશ પર નિશાન
લોકસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અલીગઢમાં એક વિશાળ રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લી વખતે ...
સુરત લોકસભા બેઠક પર સર્જાયો ઈતિહાસ, મતદાન પહેલા જ ગુજરાતની એક બેઠક ભાજપના ફાળે
સુરતમાં લોકસભા ચૂંટણીમાં હવે ટૂંક સમયમાં ભાજપનાં ઉમેદવારની બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તમામ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. જેથી ભાજપનો ઉમેદવાર બિનહરિફ જાહેર ક?...
પહેલીવાર શાહી પરિવાર ખુદને વોટ નહીં કરે, કોંગ્રેસની સ્થિતિ પર બોલ્યા પીએમ મોદી
લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે પીએ મોદી રાજસ્થાનમાં હતા. પીએમએ પહેલૈા જાલૌરમાં રેલી કરી ત્યારરબાદ બાંસવાડા પહોંચ્યા હતા. અહીં વિજય શંખનાદ રેલીને સંબોધિત કરી અને પરિવારવાદને લઈને કોંગ્રેસ સ...
‘જે લોકો મેદાન છોડીને ભાગ્યા હતા, તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા’, PM મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (21મી એપ્રિલ) રાજસ્થાનના જાલોરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્?...
બંગાળમાં કોંગ્રેસ-સીપીઆઈએમને કોઈએ પણ મત ન આપવો : મમતા
કોલકાતા, તા. ૧૮ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી હવે પોતાના જ સાથી પક્ષોની વિરુદ્ધમાં મતદાન કરવા લોકોને અપીલ કરવા લાગ્યા છે. મમતાએ દાવો કર્યો હતો કે બંગાળમાં ?...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ 5 વર્ષમાં બમણાંથી વધુ થઇ, સોગંદનામાંની વિગતો દ્વારા ખુલાસો
લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર (Gandhinagar)ની બેઠક પરથી લડતા ભાજપ (BJP)ના ઉમેદવાર અને હાલની સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિત શાહે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલી એફિડેવિટની વિગતો મુજબ તેઓની અને તે?...
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો માટે 13મી યાદી જાહેર કરી હતી. જેમાં એકમાત્ર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું. તેમાં મહારાષ્ટ્રના રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક પરથી નારાયણ રાણેને ટિકિટ આપ?...
DMK, BJP કે કોંગ્રેસ-પહેલા તબક્કાના મતદાનમાં કોણ વધારે મજબૂત? ૧૦૨ બેઠકોનું વિશ્લેષણ
લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રથમ તબક્કા માટે ૧૯ એપ્રિલે ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો માટે મતદાન થવાનું છે. આ તબક્કામાં ૧૦ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સંપૂર્ણ કવર થઈ જશે. ૨૦૧૯...
ભાજપે ચાર રાજ્યોમાં સાત ઉમેદવાર કર્યા જાહેર, જુઓ 12મી યાદીમાં કઈ બેઠક પર કોને આપી ટિકિટ
ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે ચાર રાજ્યોના સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. શશાંક મણિ ત્રિપાઠીને ઉત્તર પ્રદેશના દેવરિયાથી અન?...