સુનિતા વિલિયમ્સ 286 દિવસ બાદ ઘર વાપસી, ડોલ્ફિને શાનદાર સ્વાગત કર્યું, જુઓ વીડિયો
અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર અવકાશમાં નવ મહિના ગાળ્યા બાદ પૃથ્વી પર પાછા ફર્યા છે. તેઓ NASA અને Roscosmos સાથે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં ફ્લોરિડાના દરિયાકાંઠે સુરક્ષિત રીતે ઉતર?...
PM મોદીએ સુનિતા વિલિયમ્સને લખ્યો પત્ર, કહ્યું- ‘140 કરોડ ભારતીયોને તમારા પર ગર્વ’
આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે ધરતી પર પરત ફરવાના છે. વિલિયમ્સ, વિલમોર અવકાશ સ્ટેશન (ISS) પર લાંબા સમય સુધી રહ્યા બાદ ...
નીટ પીજી એક્ઝામની તારીખો જાહેર; જાણો ક્યારે લેવાશે પરીક્ષા
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ NEET PG 2025 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. NEET PG 2025 ની પરીક્ષા 15 જૂન, 2025 ના રોજ બે શિફ્ટમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. બે શિફ્ટમાં ક?...
સુનિતા વિલિયમ્સ નવ મહિના પછી આજે પૃથ્વી પર પરત ફરશે, NASAની તૈયારીઓ પૂર્ણ
નાસાએ (NASA) જાહેરાત કરી છે કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલમોર મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરશે. બંને નવ મહિના કરતાં વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે.વિલિયમ્?...
ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનનું નિવેદન સાંભળી PM મોદી પણ હસી પડ્યા, વીડિયો વાઇરલ
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની મુલાકાતે છે. સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન લક્સને ક્રિકેટ સાથે જોડાયેલી એક મજ?...
દેશમાં અહીં ઝાડ પર પોપટ સ્વરૂપમાં બેઠા છે હનુમાન, જાણો તેની પાછળનું સત્ય
ચિત્રકૂટ હિંદુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ અને પવિત્ર તીર્થસ્થળ છે. પોપટ મુખી હનુમાન મંદિર તેની અનોખી વિશેષતા માટે જાણીતું છે. માન્યતા મુજબ, આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાનજીનો પવિત્ર દર?...
PM મોદી પર ખુશ થઇ ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, શેર કરી દીધો આ Video, વિશ્વભરમાં વાયરલ
પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હિંમતની ખૂબ પ્રશંસા કરી. પોતાના ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ ટ?...
એરાલ ગામે બિરાજતા એરાઈ માતાજી, 2000 વર્ષ જૂના પૌરાણિક મંદિરનો છે રોચક ઈતિહાસ
પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના એરાલ ગામે વર્ષો પહેલાથી સ્થાપિત થયેલું એરાઈ માતાજીનું મંદિર આવેલું છે. ગાઢ જંગલ અને પાંચ ટેકરીઓની વચ્ચે આવેલુ એરાઈ માતાજીનું મંદિર 2000 વર્ષ પૌરાણિક હોવાનુ?...
આજથી 3 દિવસ ભારતમાં ઉમટશે વિશ્વભરના નેતાઓ, કરશે રાયસીના ડાગલોગનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાયસીના સંવાદના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ ૧૭ થી ૧૯ માર્ચ સુધી ચાલશે અને આંતરરાષ્ટ્રીય સમુદાય સામેના સૌથી મોટા અને પડકારજનક મુદ્દાઓ પર ચર્ચા ક...
સવારે ખાલી પેટ ખાઓ પલાળેલા કિસમિસ, કબજિયાત-અપચાની સમસ્યા માટે કારગર ઉપાય
આયુર્વેદમાં કિસમિસને દ્રાક્ષા કહેવામાં આવે છે. તે સ્વાદમાં ગળી હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પલાળેલી કિસમિસ ખાવી એ અમૃત સમાન છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી પર?...