TRAI નો મેસેજ ટ્રેસિબિલિટીનો નિયમ આજથી લાગુ, જુઓ મોબાઈલ યુઝર પર તેની શું અસર થશે?
ટ્રાઈનો મેસેજ ટ્રેસિબિલિટી નિયમ આખરે આજથી અમલમાં આવ્યો છે. દેશના 120 કરોડ મોબાઈલ યુઝર્સને આનો મોટો ફાયદો થવાનો છે. ટેલિકોમ રેગ્યુલેટરે SMS દ્વારા છેતરપિંડી રોકવા માટે આ નિયમની ભલામણ કરી હતી. પહ?...
પાકિસ્તાન પોલીસમાં પ્રથમ હિંદુ બન્યા અધિકારી! જાણો રાજેન્દ્ર મેઘવારની સ્ટોરી…
રાજેન્દ્ર મેઘવારને પાકિસ્તાન પોલીસ સર્વિસમાં સામેલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસમાં અધિકારી બનનાર તે પ્રથમ હિન્દુ છે. તેમની આ પદ પર નિયુક્તિ બાદ તેઓ ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસ?...
કોવિડ વેક્સિનને કારણે નહીં, આ કારણે વધી રહ્યા છે અચાનક મૃત્યુના કેસ, સંસદમાં સ્વસ્થ્ય પ્રધાનનો જવાબ
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં કરેલી આ સ્પષ્ટતા કોરોનાની રસી પર ઊઠેલા સવાલોને દૂર કરવાનો પ્રયત્ન છે. ICMRના અભ્યાસના આધાર પર તેઓએ જણાવ્યું કે રસીકરણ અને હ્રદય રોગ સ...
દિલ્હીની 40 સ્કૂલોને અપાઇ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેઇલ આવતા જ ફાયર ટીમથી લઇને પોલીસ વિભાગ થયો દોડતો
દિલ્હીની બે મોટી સ્કૂલો સહિત 40 સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળવાને કારણે હોબાળો મચી ગયો. દિલ્હીની DPS આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા. સવા?...
UPમાં યોજાનાર મહાકુંભને લઇ 45 દિવસમાં દોડશે 13000 ટ્રેન, ગુજરાતમાંથી પણ આટલી ટ્રેનો જશે
આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન પર મહાકુંભ યોજાશે, જે 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થઈને 26 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થશે. આસ્થાના સૌથી મોટા મેળાવડા મહાક...
માહિતી નિયામક કે.એલ. બચાણીએ નડિયાદ માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લીધી
માહિતી નિયામક કે.એલ. બચાણીએ નડિયાદ માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લઈ કચેરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. માહિતી નિયામકએ તમામ સ્ટાફ સાથે સંવાદ કરી માહિતી ખાતાની સંપાદકીય અને વહીવટી કામ?...
સમાજમાં વટ અને માનભેર જીવીએ છીએ તેનું કારણ લોકશાળાની કેળવણી ગણાવતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
ગોહિલવાડની સુપ્રસિદ્ધ વિરાસત સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અરૂણાબેન - રઘુભાઈ અભિવાદન ગ્રંથ 'કેળવણીની કેડીએ ' વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો. અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સમાજમાં વટ ?...
ઉમરેઠમાં અડચણરૂપ હોર્ડિંગને ઉતારવા ગયેલ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને લાફા મારનાર જાઈદ પઠાણ અને મળતીયા
જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી કરતી વખતે જેવી ગુન્હાઇત ઘટના આણંદ શહેરમાં થઈ તેવી જ બીજે દિવસે ઉમરેઠમાં થઈ તો શું આ બધું પૂર્વઆયોજિત યોજના મુજબ થઈ રહ્યું છે ? આજરોજ બપોરના આશરે સાડા ચાર વાગ...
KDCC બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલને તેઓના ૫૦માં જન્મદિવસની સ્નેહસભર શુભેચ્છાઓ પાઠવી
જીવેત શતમ શરદ: બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલને તેઓના ૫૦માં જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કેડીસીસી બેંકના નવનિર્મિત આધુનિક સુવિધાઓથી સુસજજ મકાન સરદાર પટેલ સહક?...
નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે બાળકોના હેલ્થ ચેક અપનો કાર્યક્રમ યોજાયો
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિ ને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞા થી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી ...