મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂ.1600 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારો માટે અંદાજિત ₹1600 કરોડની મહત્ત્વપૂર્ણ સિંચાઈ યોજનાઓનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાન ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 ?...
વિધાનસભા-કોલેજ-હોસ્પિટલને ઉડાવવાની ધમકી : 1100 વખત બોમ્બની ખોટી ધમકી આપનાર આરોપી ઝડપાયો
દિલ્હીમાં સતત ખોટા બોમ્બ ધમકીના કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી શ્રીનિવાસ લુઇસની ઓળખ થઈ છે, જે મૂળ કર્ણાટકનો રહેવાસી છે અને પોતાની માતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તેની ધરપ...
ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારમાં 362 કરોડના વિકાસ કામોને મંજૂરી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં ગામડાઓ સુધી પાયાની ?...
સોનિયા ગાંધી મતદાર યાદી વિવાદ: રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી, 18 એપ્રિલે આગળની દલીલો
નવી દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં સોનિયા ગાંધીના નામને લઈને મતદાર યાદી સંબંધિત વિવાદ પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદી દ્વારા દાખલ કરાયેલા આક્ષેપોને લઈને કોર્ટ ?...
ઉમરેઠ પેટાચૂંટણી 2026: ભાજપે હર્ષદ ગોવિંદભાઈ પરમારને ઉમેદવાર જાહેર કર્યો, 23 એપ્રિલે મતદાન
ગુજરાતના આણંદ જિલ્લોમાં આવેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી માટે મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખ?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરને રૂ.1,099 કરોડના વિકાસ કાર્યોની ભેટ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે રૂ. 1,099 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ન?...
નીતિશ કુમારે વિધાન પરિષદ સભ્ય પદેથી આપ્યુ રાજીનામુ
બિહારની રાજનીતિમાં એક વખત ફરી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે વિધાન પરિષદ (MLC) પદેથી રાજીનામું આપી શકે છે, પરંતુ તેઓ મુખ્યમંત્રી પદ છોડશે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ યથ...
દિલ્હી બોર્ડર પરથી લશ્કર આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ, ISI જોડાણનો મોટો ખુલાસો
દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. દિલ્હીના બોર્ડર વિસ્તારમાંથી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્ત માહિતીના આધારે ચલાવવામા?...
સતાધારનાં અલખનાં ઓટલે આત્મનિર્ભરતાની આરતી : રોજ 10 હજાર યાત્રાળુનું ભોજન બાયોગેસ પર તૈયાર થાય છે
છેલ્લા પાંચ વર્ષોમાં રાજ્યમાં કુલ ૧૯૩ સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા. આ તમામ પ્લાન્ટની કૂલ ક્ષમતા ૧૩૯૫૫ ઘનમીટર પ્રતિ દિવસ છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા સંસ્થાઓને સબસિ...