અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અપાઈ
૧૨ જૂન, પ્લેન ક્રેશની કરુણાંતિકામા ખેડા જિલ્લાના ૧૭ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં, આજે ૧૭, જૂનના રોજ જિલ્લામાં કુલ ૦૭ પ્રવાસીઓના પાર્થિવ દેહને પરીવારને સોંપવામાં આવ્યા અને અંતિમવ...
રથયાત્રા દરમિયાન અહીં અચૂક રોકાય છે ભગવાન જગન્નાથનો રથ, જાણો કોનું છે આ મંદિર
દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા કરવા માટે નીકળે છે. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભારતની સૌથી મોટી રથયાત્રા નિકળે છે. રથયાત્રા દરમિયા?...
મહુવાના તલગાજરડામાં પાણીમાં ફસાયેલ 40 વિદ્યાર્થીઓને રેસ્ક્યું કરાયા
આ દરમિયાન એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શાળાએથી છૂટીને બસ મારફત ઘેર જઈ રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા બસમાં રહેલા બાળકોને વાડી વિસ્તારમાં આવેલ એક મકાનમાં સલામત સ્થળે ફેરવવામા?...
મતદાન પ્રક્રિયાનું મોનિટરિંગ વધારવા માટે ચૂંટણી પંચ કરવા જઈ રહ્યું છે અદ્ભુત વ્યવસ્થા
ચુંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. અહીં તેનો સારાંશ અને અર્થવિસ્તાર રીતે વિશ્લેષણ કરીએ: મુખ્ય મુદ્દાઓ: આક્ષેપોનું પૃષ્ઠભૂમિ:અનેક વિપક્ષી પક્ષોનો આક્?...
‘આખું તહેરાન ખાલી કરો’, ઈઝરાયેલ- ઈરાન વોર પર US પ્રેસિડન્ટ ટ્રમ્પની વોર્નિંગથી વર્લ્ડમાં હડકંપ
તેહરાનમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ગંભીર ચેતવણી આપી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું છે કે, "ઈરાન પાસે પરમાણુ શસ્?...
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો લોખંડનો પુલ લોન્ચ
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટની સતત પ્રગતિના ભાગ રૂપે, ગુજરાતના ભરૂચ નજીક DFCC ટ્રેક પર 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ પૂર્ણ થયો. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં બાંધવામાં આવનાર આઠમો સ્ટીલ બ?...
પાટણમાં સિંધવાઈ માતાજીનું ચમત્કારિક મંદિર, જ્યાં ગર્ભવતી સ્ત્રીઓની છે અતૂટ આસ્થા
એક લૉક વાયકા પ્રમાણે સિંધના હમીર સુમરાની ભેંસો સિદ્ધરાજ જયસિંહ લાવ્યા હતા તે ભેંસોને પાછી લઈ જવા માટે સિંધમાંથી સધી માતાજી આવ્યા હતા અને ભેંસો હમીર સુમરાને પરત કર્યા પછી સિદ્ધરાજ જયસિંહના ...
એર ઇન્ડીયાએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય આકાશમાં ઉડાન નહી ભરે ફ્લાઇટ નંબર 171નું વિમાન
12 જૂને (ગુરુવાર) અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એર ઇન્ડિયાનું વિમાન AI-171 અમદાવાદમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 265 લોકોએ જી?...
ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને મળશે રૂ.15000, આંધ્રપ્રદેશમાં શરૂ થશે યોજના
આંધ્રપ્રદેશમાં એનડીએના ગઠબંધન હેઠળની એન.ચંદ્રબાબુ નાયડુ (Andhra Pradesh CM N. Chandrababu Naidu)ની સરકારે તલ્લિકી વંદનમ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ધોરણ-1 થી ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને વાર્ષિક 15 હજાર રૂપિયા આપવ?...
આખરે આવી ગઇ શુભાંશુ શુક્લાના મિશન Ax-04ની ફાઇનલ ડેટ, ISROએ આપી સૌથી મોટી અપડેટ
ઇસરો, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સની મહેનતને કારણે એક્સ-04 મિશન પાછું ટ્રેક પર આવી ગયું છે. 19 જૂન 2025ના આ લોન્ચિંગ માત્ર એક વૈજ્ઞાનિક સિદ્ધિ જ નહીં પરંતુ ભારત માટે ગર્વની ક્ષણ પણ હશે. ઝ્વેઝદા મોડ્?...