હવે UPI પેમેન્ટ પર લાગશે વધારાનો ચાર્જ?, નાણાં મંત્રાલયે આપી સ્પષ્ટતા
Digital Payment એટલે કે UPIનો ઉપયોગ લગભગ 46 કરોડ લોકો અને 6.5 કરોડ વેપારીઓ કરે છે. સરકારે કહ્યું કે નાનામાં નાના વ્યવહારો માટે પણ ડિજિટલ ચુકવણી કરવામાં આવી રહી છે. આજે UPI ડિજિટલ પેમેન્ટ માટે સૌથી લોકપ્રિય માધ?...
2 મોટા રેલવે પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી, 3 રાજ્યોના 7 શહેરોમાં વધશે કનેક્ટિવિટી, 28 લાખ લોકોને થશે ફાયદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ રેલવે મંત્રાલયના બે મહત્ત્વના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. કુલ 6,405 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ?...
ગુજરાતનું પ્રથમ સાઈબાબા મંદિર, જ્યાં સોનાના સિંહાસન પર બિરાજમાન છે સાઈબાબા, પરચા અપરંપાર
અમદાવાદના ખાડિયામાં વર્ષો જુનું સાંઈબાબાનું મંદિર આવેલુ છે. મંદિરની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. બાબાનું આ મંદિર ગુજરાતનું પ્રથમ સાઈ મંદિર છે. સાંઈબાબાના મંદિરે વર્ષોથી ખાડિયાની આજુબાજ?...
‘યુદ્ધવિરામ’ સમાપ્ત! ટ્રમ્પ સામે એલન મસ્કનું વલણ નબળું પડી ગયું, સોશિયલ મીડિયા પોસ્ટ પર વ્યક્ત કર્યો અફસોસ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચેના બગડેલા સંબંધો હવે પાટા પર આવી ગયા હોય તેવું લાગે છે. એલોન મસ્કે પોતે સંબંધો સુધારવા માટે પહેલ કરી છે. ટ્રમ્પ સાથેન?...
એક્સપ્રેસવે પર જેટલી ગાડી ચાલશે તેટલો કપાશે ટોલ ટેક્સ, આવી રહી છે નવી ટોલ પોલિસી
કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં દેશભરમાં ટોલ વસૂલવાની એક નવી અને વધુ ટેકનોલોજીકલ નીતિ અમલમાં મૂકવાની તૈયારી કરી છે, જે મુસાફરો માટે સુવિધાજનક, પારદર્શક અને ખર્ચ બચાવનારી સાબિત થશે. આ રહી નવી ટોલ...
વડાપ્રધાન મોદીએ વિદેશથી પરત ફરેલા પ્રતિનિધિમંડળ સાથે કરી મુલાકાત, સામે આવી તસવીરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર આવાસ, 7 લોક કલ્યાણ માર્ગ પર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી પ્રતિનિધિમંડળના નેતાઓને મળ્યા હતા. જેઓ ઓપરેશન સિંદૂર હેઠ?...
મોદી સરકારના 11 વર્ષ પુરા થવા પર NaMo એપ પર ‘જન મન સર્વે’ ની થઇ શરૂઆત, પ્રથમ દિવસે જ 5 લાખ લોકોનો મળ્યો રિસ્પૉન્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે નમો એપ પર શરૂ કરાયેલ 'જન મન સર્વે' ને દેશભરમાંથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. લૉન્ચ થયાના માત્ર 26 કલાકમાં 5 લા?...
સૌથી પહેલા મળશે તત્કાલ ટિકિટ, જાણો IRCTCના આ 10 મિનિટના નિયમ વિશે
ભારતીય રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેના કારણે કરોડો મુસાફરો માટે તેમની IRCTC પ્રોફાઇલ અપડેટ કરવી ફરજિયાત બની ગઈ છે. જો તમારું IRCTC એકાઉન્ટ હજુ સુધી આધાર કાર્ડ સાથ...
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રસરકારના 11 વર્ષ પુર્ણ, કમલમ ખાતે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની સરકારે જનતાને અપેક્ષા કરતા વધુ, ક્વોલીટી સાથે તેમજ સમયસર આપવુ તે મંત્ર સાથે કામ કર્યુ છે.સી.આર.પાટીલ 2014 પહેલાની કોંગ્રેસ સરકાર ભ્રષ્ટાચાર અને ગોટાળામા સામેલ ...
નવી પેટ્રોલ-ડીઝલ ટેક્સીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જાણો ક્યારે લાગુ થશે નવો નિયમ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દિલ્હી-NCR ની વધતી જતી વાયુ પ્રદૂષણની સમસ્યાને કાબુમાં લેવા માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ એક ઐતિહાસિક પગલું ભર...