કઠલાલ નગર ને મળી વધુ એક સુંદર ભેટ સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ “પંડીત દિનદયાળ સરોવર”નું આજ રોજ લોકાર્પણ કર્યું
સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ "પંડીત દિનદયાળ સરોવર"નું આજ રોજ લોકાર્પણ કર્યું. આ પંડીત દિનદયાળ સરોવર થી કઠલાલ ની ૫૦ હજાર જનતા ને લાભ મળશે અને ત્યાં એક ?...
મહીસા યુગલને મોતને ઘાટ ઉતારનાર નરાધમ – ૮ દિવસના રીમાન્ડ પર
વિકૃતિની તમામ હદ વટાવી મહુધા તાલુકાના મહિસા ખાતે યુવક - યુવતીને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર પ્રકાશ નિનામાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મહુધા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર ?...
જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આંતકવાદી હુમલા ના વિરોધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા મશાલ રેલી અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
આતંકવાદી હુમલા ના વિરુદ્ધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન, ભારતીય જનતા પાર્ટી, અખિલ હિન્દ મહિલા પરિષદ જેવા વિવિધ સંગઠનો તથા વાલોડ નગર તથા આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો આ શ્રદ્ધાંજલિ તથા જ...
પાકિસ્તાની કલાકારો અને ખેલાડીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી:CM ફડણવીસ, શરૂ કરાઈ પાકિસ્તાનીઓને બહાર કાઢવાની તૈયારીઓ
પહેલગામ (Pahalgam) આતંકવાદી હુમલા (Terrorist attacks) બાદ, ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા છે અને તેમને 27 એપ્રિલ પહેલા ભારત છોડીને પાકિસ્તાન પાછા ફરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પછી, કેન્દ્રીય...
નવસારીના ખેરગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ અપાઈ
પહેલગામમાં થયેલ નિંદનીય આતંકવાદી હુમલામાં નિર્દોષ જીવોની હત્યાથી સમગ્ર દેશ શોકમગ્ન છે. આ દુ:ખદ ઘટનામાં અવસાન પામેલા તમામ મૃતકોને ખેરગામ ખાતે ધારાસભ્ય નરેશ પટેલ તથા કથાકાર પ્રફુલ શુક્લની ?...
ભારતને મળ્યો અમેરિકાનો સાથ, પહેલગામ હુમલા પર આવ્યું મોટું નિવેદન
અમેરિકાએ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે તે આ દુઃખદ ઘડીમાં ભારતની સાથે ઉભું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, 'જેમ કે રાષ્ટ્રપતિ ટ્?...
કાંકરિયા તળાવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
કાંકરિયા તળાવના નામ પાછળના અર્થ વિશે વિવિધ માન્યતાઓ જોવા મળે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ નામ "કાંકર" શબ્દ પરથી ઊતરેલું છે, જે ચૂનાના પથ્થરો માટે વપરાય છે. કહેવાય છે કે તળાવના નિર?...
જે સમુદ્રમાં પાકિસ્તાન કરવાનું હતું મિસાઈલ પરીક્ષણ, ત્યાં ભારતીય નેવીએ બતાવી તાકાત, INS સુરત યુદ્ધ જહાજ પરથી મિસાઇલનું સફળ પરીક્ષણ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે. એક દિવસ પહેલા પડોશી દેશ વિરુદ્ધ મોટા નિર્ણયો લીધા બાદ, હવે લશ્કરી સ્તરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ માટે તમામ પ્રકારની વ્યવસ...
‘આતંકીઓને માટીમાં ભેળવી દઈશું..’, બિહારની ધરતી પરથી PM મોદીનો પેગામ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વચ્ચે વડાપ્રધાન મોદી બિહારમાં છે. મધુબનીમાં પીએમ મોદીની રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા. દરમિયાન રેલીને સંબોધિત કરવા દરમિય...
પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાનો વિરોધ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગતરોજ બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં આતંકવાદીઓએ ગોળીબાર કરી, બૈસરન ખીણની મુલાકાતે આવતા પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આતંકવાદી દ્વારા કરવામાં આવેલ આ ગોળીબા?...