પુલવામા હુમલાની સાતમી વરસી, PM મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓએ 40 CRPF શહીદોને આપી શ્રદ્ધાંજલિ
આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશ 2019માં થયેલા ભયાનક પુલવામા આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને યાદ કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ માતૃભૂમિ માટે સર્વોચ્?...
અટારી-વાઘા બોર્ડર : બોર્ડર પર જવાનોનો જોશ હાઇ.. પાકિસ્તાનના હોશ ઉડ્યા !
77મા પ્રજાસત્તાક દિવસના અવસર પર પંજાબના અટારી-વાઘા બોર્ડર પર ભારત-પાકિસ્તાનની બીટિંગ રીટ્રીટ સેરેમની ઐતિહાસિક ધમાકેદાર યોજાઇ. અટારી બોર્ડર, અમૃતસર શહેરથી લગભગ 32 કિલોમીટર દૂર, આ પ્રસંગ માટે ?...
ગણતંત્ર દિવસથી પહેલા જમ્મુમાં BSFને પાકિસ્તાનનો ડ્રોન હુમલો નિષ્ફળ બનાવ્યો, હથિયારો જપ્ત
ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી) પહેલાં જમ્મુમાં સાવચેતી વધારવામાં આવી છે, ત્યારે શનિવારે (10 જાન્યુઆરી, 2026) જમ્મુના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક એક ફોરવર્ડ વિસ્તારમાં ભારતીય સીમા સુર?...
ચિકન નેક પર ભારતની કડક સુરક્ષા : બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે 12 ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગથી સરહદ મજબૂત
બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ અને અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારતે પોતાની સરહદી સુરક્ષા વ્યવસ્થાને અભૂતપૂર્વ રીતે મજબૂત કરી દીધી છે. ખાસ કરીને દેશના વ્યૂહાત્મક દૃષ્ટિએ અતિ મહત્વના ચિકન ને?...
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારીની જબરદસ્ત અથડામણ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ ગુડ્ડાર ગામમાં આતંકવાદીઓની હાજરી વ?...
હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત
દેશની સુરક્ષા કરી રહેલા BSFના જવાનોની સુરક્ષા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જવાનો ડિજિટલ પેટર્ન આધારીત તૈયાર કરાયેલા નવા યુનિફોર્મમાં જોવા મળશે. બીએસએફનો આ નવો યુનિફોર્મ ટુંક સમયમ?...
આતંકવાદ વિરુદ્ધ ભારતની લડત રોકાઈ નથી, ફરી ઊભા થયા તો કચડી નાંખીશું: બિહારમાં બોલ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના કારાકાટથી એકવાર ફરી પાકિસ્તાન અને આતંકવાદ પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'જો હવે આતંકવાદ કરવા ઊભા થયા તો કચડી નાંખવામાં આવશે. બિહારની ધરતીથ?...
અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની ફરી શરૂ કરાશે પણ BSF એ કરેલા આ નવા ફેરફારો સાથે
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા હતા. જેમાં અમૃતસરમાં અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે જ્યારે બં?...
પાકિસ્તાનના કબજામાંથી ભારતીય સેનાએ 1800 ચોરસ માઈલ વિસ્તાર પરત મેળવ્યો હતો
બોર્ડર સિક્યોરિટી ફોર્સે આજે તેઓ 59મો દિવસ સમારોહ ઉજવે છે. ડીસેમ્બર 1965ના ફોર્સની સ્થાપનાના માત્ર છ વર્ષની અંદર જ બાંગલાદેશની મુક્તિની લડાઈ જેવું મોટું કાર્ય BSFને મળ્યું હતું. BSF માર્ચ 1971 થી તેના...
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં BSFને મળી મોટી સફળતા, LoC પર બે ઘૂસણખોરોને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીર BSFને મોટી સફળતા મળી છે. BSFના જવાનોએ પૂંચના બાલાકોટ સેક્ટરમાં LoC પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. એલર્ટ રહેલા BSFના જવાનોએ બે ઘુસણખોરોને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ઘૂસણખોર?...