નવી દિલ્હીમાં ભારત-કંબોડિયા વચ્ચે સંબંધ મજબૂત કરવા માટે વિશેષ દ્વિપક્ષીય બેઠક
ભારત અને કંબોડિયાએ શુક્રવારે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી. આ બેઠકનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચેના રાજકીય, આર્થિક અને સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. બેઠકમાં વે?...
હિન્દુ મંદિર મુદ્દે શરૂ થયેલું યુદ્ધ 20 દિવસમાં સમાપ્ત, થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે ફરી સીઝફાયર
એશિયામાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ વચ્ચે અંતે યુદ્ધ વિરામની જાહેરાત થતાં બંને દેશોના સરહદી વિસ્તારોમાં રહેતા લાખો લોકોએ રાહતનો શ્વાસ લીધો છ?...
થાઈ સેનાએ કંબોડિયામાં હિંદુ દેવતાની મૂર્તિ તોડી, વિડીયો વાયરલ થતાં વિરોધ; ભારતે પણ ઉઠાવ્યો મુદ્દો
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી ચાલતા સરહદી વિવાદ વચ્ચે હિંદુ દેવતા વિષ્ણુ ભગવાનની મૂર્તિ તોડી પાડવાની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ ઊભો કર્યો છે. વિવાદિત સીમા ?...
ટ્રમ્પના યુદ્ધવિરામ પછી 45 દિવસમાં થાઈલેન્ડ-કંબોડિયા સરહદ પર ફરી ઘર્ષણ
દક્ષિણ-પૂર્વ એશિયાના બે પાડોશી દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા, ફરી એકવાર સરહદ પર ઘર્ષણમાં ફસાઈ ગયા છે. બંને દેશો અગાઉ જ યુદ્ધવિરામ પર આવ્યા હતા, પરંતુ યુદ્ધવિરામને માત્ર 45 દિવસમાં ભંગ કરવામાં આવ...
ભારતથી 4500 કિમી દૂર મહાદેવ મંદિર માટે બે દેશ વચ્ચે 118 વર્ષ જૂનો વિવાદ
દક્ષિણ-પૂર્વ એશિયામાં ફરી એક વખત યુદ્ધના ધમધમાટ વચ્ચે જગત ધ્યાનથી જોય રહેલું છે. કેમ કે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ફરી જૂનો સરહદી વિવાદ ભડકી ઉઠ્યો છે, અને તે હવે હવાઈ હુમલાઓ સુધી પહોંચી ગયો ?...
ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસોનું ભારતે કર્યું સ્વાગત, કહ્યું- બંધકોને પણ મુક્ત કરવામાં આવે
ભારતે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી વિરામ લાવવા, તણાવ ઓછો કરવા અને પેલેસ્ટાઇનના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોનું સ્વાગત કર્યું. યુએન?...