લોકોને જેલમાં પૂર્યા, બંધારણને કચડી નાખ્યું…’, ઈમરજન્સીના 50 વર્ષ પૂરાં થતાં PM મોદીનું નિવેદન
આજના દિવસે, 25 જૂન 2025ના રોજ, ભારતની લોકશાહી ઇતિહાસમાં જે દિવસ કાળામાં લખાયેલો છે — તે 1975ની કટોકટીને યાદ કરતાં કેન્દ્ર સરકાર "સંવિધાન હત્યા દિવસ" તરીકે ઉજવી રહી છે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાત...
ગુજરાતના બંદરો પર ઇરાન જતાં એક લાખ ટન બાસમતી ચોખા અટવાયા
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની સીધી અસર હવે ભારતના બાસમતી ચોખા નિકાસકારો પર પડતી જોવા મળી રહી છે, ખાસ કરીને ઈરાન તરફ જતા વેપાર પર. ઓલ ઇન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઈરાન માટે મોક?...
GST ભરનારાઓ માટે મોટા સમાચાર ! 1 જુલાઈથી નહીં કરી શકો આ ફેરફારો, જાણો નવા નિયમો શું છે
દેશ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના અમલીકરણના 8 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. આ ખાસ પ્રસંગે, કેન્દ્ર સરકારે ‘GST પખવાડા’ નામનું એક મોટું અભિયાન શરૂ કર્યું છે, જે 16 જૂનથી 30 જૂન સુધી ચાલશે. આ અભિયાનનો હે?...
હવે UPI પેમેન્ટ પર લાગશે વધારાનો ચાર્જ?, નાણાં મંત્રાલયે આપી સ્પષ્ટતા
Digital Payment એટલે કે UPIનો ઉપયોગ લગભગ 46 કરોડ લોકો અને 6.5 કરોડ વેપારીઓ કરે છે. સરકારે કહ્યું કે નાનામાં નાના વ્યવહારો માટે પણ ડિજિટલ ચુકવણી કરવામાં આવી રહી છે. આજે UPI ડિજિટલ પેમેન્ટ માટે સૌથી લોકપ્રિય માધ?...
ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે તાપી જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા મોદી શાસનના 11 વર્ષ દરમિયાન થયેલી સિદ્ધિઓ અને સુશાસનની વાત કરવામાં આવી હતી. 26 મે 2014 ના રોજ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા જે તાર?...
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રસરકારના 11 વર્ષ પુર્ણ, કમલમ ખાતે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની સરકારે જનતાને અપેક્ષા કરતા વધુ, ક્વોલીટી સાથે તેમજ સમયસર આપવુ તે મંત્ર સાથે કામ કર્યુ છે.સી.આર.પાટીલ 2014 પહેલાની કોંગ્રેસ સરકાર ભ્રષ્ટાચાર અને ગોટાળામા સામેલ ...
અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન
આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે. આ વખતે આ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગત વખત અમરનાથ યાત્રા 52 દિવસોની થઈ હતી. પહલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં પવિ?...
કેન્દ્રિય સ્વાસ્થ્ય વિભાગનો મોટો નિર્ણય, સરકારી હોસ્પિટલમાં MR પર લાગ્યો પ્રતિબંધ, ડોક્ટરને મળી શકશે નહીં
બીબી ક્ષેત્રમાં નૈતિકતા અને પારદર્શિતા જાળવવી અત્યંત આવશ્યક છે, અને આવા સંદર્ભમાં કેન્દ્ર સરકારે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્સ (MRs) અંગે લેવામાં આવેલ નિર્ણય મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાય છે. શુ?...
‘ટીબી મુક્ત ભારત અભિયાન’ સફળતાની દિશામાં, મૃત્યુદરમાં 50 ટકાનો ઘટાડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલ ટીબી નિમૂર્લન કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત?...
ઘરમાંથી કેશના ઢગલાનો કેસ : જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી, કેન્દ્ર લાવશે પ્રસ્તાવ
દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી રોકડ રકમ મળી આવવાના કેસમાં કેન્દ્ર સરકાર મોટું પગલું ભરી શકે છે. તે આગામી ચોમાસુ સત્રમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્ર...