કેન્દ્રિય સ્વાસ્થ્ય વિભાગનો મોટો નિર્ણય, સરકારી હોસ્પિટલમાં MR પર લાગ્યો પ્રતિબંધ, ડોક્ટરને મળી શકશે નહીં
બીબી ક્ષેત્રમાં નૈતિકતા અને પારદર્શિતા જાળવવી અત્યંત આવશ્યક છે, અને આવા સંદર્ભમાં કેન્દ્ર સરકારે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્સ (MRs) અંગે લેવામાં આવેલ નિર્ણય મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાય છે. શુ?...
‘ટીબી મુક્ત ભારત અભિયાન’ સફળતાની દિશામાં, મૃત્યુદરમાં 50 ટકાનો ઘટાડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલ ટીબી નિમૂર્લન કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત?...
ઘરમાંથી કેશના ઢગલાનો કેસ : જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી, કેન્દ્ર લાવશે પ્રસ્તાવ
દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી રોકડ રકમ મળી આવવાના કેસમાં કેન્દ્ર સરકાર મોટું પગલું ભરી શકે છે. તે આગામી ચોમાસુ સત્રમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્ર...
પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય
પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો પર સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. તણાવ વચ્ચે ભારતે પોતાના એરસ?...
Northeast Investors Summitમાં અદાણીની મોટી જાહેરાત, નોર્થઇસ્ટમાં 50,000 કરોડનું કરશે રોકાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થઈસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા...
પરમાણુ ઊર્જા કાયદામાં થશે ફેરફાર, સરકારની વિચારણા
કેન્દ્ર સરકાર વાસ્તવમાં પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં મોટા ફેરફાર લાવવા પર વિચાર કરી રહી છે, અને તેના પાછળ મુખ્ય હેતુ છે—2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ઉત્પાદન કરવાનો મોખરાવાળો લક્ષ્ય હાંસલ ક...
જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય
પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યા બાદ જમ્મુ અને કાશ્મીર સરકારે સુરક્ષાની ચિંતા વચ્ચે સાવચેતીના ભાગરૂપે ડઝનથી વધુ રિસોર્ટ તેમજ અડધાથી વધુ પર્યટન સ્થળો બંધ કર્યા છે. કેન્દ્રશાસિત પ્?...
ચંડોળા તળાવમાં શરૂ થયું ડિમોલિશન, લલ્લા બિહારીના ફાર્મ હાઉસમાંથી મળ્યા શંકાસ્પદ ડોક્યુમેન્ટ
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મોટા પાયે દબાણ વિરુદ્ધનું ઓપરેશન ચાલી રહ્યું છે, જે અત્યંત મહત્વનું છે. ચાલો મુખ્ય મુદ્દાઓ સમજી લઈએ: કાર્યવાહીનું કારણ: છેલ્લા 15 વર્ષમાં ચંડોળા તળાવ વિસ?...
સુપ્રીમ કોર્ટે લગાવી કેન્દ્ર સરકારને ફટકાર, અકસ્માત પીડિતો માટે કેશલેશ સારવાર અંગે સ્પષ્ટતા માંગી
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ છતાં માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ન લાવવા બદલ સરકારને ફટકાર લગાવી હતી. આ ઉપરાંત માર્...
કેન્દ્ર સરકારે રૂ. 18 હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી, ત્રણ રાજ્યોને થશે લાભ
કેન્દ્રીય રેલ્વે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, રેલ્વે મંત્રાલયના 4 પરિયોજનાઓને મ...