ઈન્ડિગો પર સરકારનો કડક વલણ, ₹1000 કરોડના દંડ પર વિચાર : રિપોર્ટ
ઇન્ડિગો એરલાઇન્સમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ગંભીર અસંગતતાઓ—હજારો ફ્લાઇટ્સ રદ થવી, ભારે વિલંબ અને મુસાફરોને પડેલી ભારે હાલાકી—કારણે હવે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. નાગરિક ઉડ?...
ઇન્ડિગો પર કડક પગલાં : સરકાર ફ્લાઇટ શેડ્યૂલમાં કાપ અને 5% સ્લોટ અન્ય એરલાઇનને આપવા તૈયારીમાં
તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સતત ફ્લાઇટ રદ થવી, શિડ્યુલ ખલાસ થવો અને લાખો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરાવ્યા બાદ આખું દેશ એક મોટા હવાઈ સંકટની ચર્ચામાં છે. આ પરિસ્થિતિને ગંભીરતાથ?...
ઇન્ડિગો સંકટ વચ્ચે સરકાર સખ્ત, વધુ ભાડા વસૂલતી એરલાઇન પર કાર્યવાહીનો આદેશ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગોના ઓપરેશનલ સંકટને કારણે અચાનક વધેલા હવાઈ ભાડાં પર કડક કાર્યવાહી હાથ ધરી છે. સંકટથી અનેક રૂટ પર ફ્લાઇટ્સ ઘટી જતાં એરલાઈન્સે મુસાફરો પાસેથી અસામાન્ય અને બેફા?...
ઇન્ડિગો સંકટ પર કેન્દ્રનો ઉચ્ચ સ્તરીય તપાસ આદેશ, 72 કલાકમાં સ્થિતિ સામાન્ય થવાની આશા
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા ત્રણ દિવસથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, કારણ કે પાયલોટ્સની અછત અને ફ્લાઈટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL)ના ખોટા અમલને કારણે ફ્લાઈટ શિડ્યૂલોમાં વ્યાપ?...
વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા : સંચાર સાથી એપ ફરજિયાત નહીં, ડિલીટ કરી શકાશે
સંચાર સાથી એપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો કે નહીં એ સંપૂર્ણપણે યુઝર્સની પસંદગી છે અને તેને મોબાઇલમાં રાખવી ફરજિયાત નથી. કેન્દ્...
છત્તીસગઢમાં 41 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, 32 પર હતું ₹1 કરોડથી વધુનું ઇનામ
છત્તીસગઢમાં માઓવાદી હિંસા સામેની લડતમાં એક વધુ ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ગૃહમંત્રી અમિત શાહે 2026ના માર્ચ સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યા બાદ સુરક્ષા એજન્સીઓ ...
અંગ પ્રત્યારોપણ અંગે રાષ્ટ્રીય નીતિ, સમાનનિયમો ઘડવા કેન્દ્રને SCનો આદેશ
દેશમાં અંગદાન અને અંગ પ્રત્યારોપણ મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને ઘણા નિર્દેશો આપતા કહ્યું કે આખા દેશમાં એકસમાન નીતિ અને એકસરખા નિયમો થડવામાં આવે, જેથી અંગદાનની પ્રક્રિયા પા...
SIR પર રોક લગાવવાની માગ કરતી કેરળ સરકારની અરજી હાઇકોર્ટે ફગાવી
કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝટકો આપતાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારા (Special Intensive Revision – SIR) પ્રક્રિયાને રોકવાની અથવા મોકૂફ રાખવાની માંગ ફગાવી દીધી છે. જસ્ટિસ વી.જી. અરુણની બેન્ચે સ્પષ્ટ કર્ય?...
દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મળવા માટે PM મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીના લોક નાયક જયપ્રકાશ (LNJP) હૉસ્પિટલમાં પહોંચી ગયા, જ્યાં તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી. પીએમ મોદીએ દરેક પીડિતની બાજુ...
આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર
નવેમ્બર 2025ની શરૂઆત સાથે જ દેશભરમાં ઘણા નવા નાણાકીય અને પ્રશાસકીય નિયમો લાગુ થયા છે, જેનો સીધો અસર સામાન્ય નાગરિકોના દૈનિક વ્યવહારો, બેન્કિંગ પ્રક્રિયા, ટેક્સ ચુકવણી અને ડિજિટલ પેમેન્ટ સિસ્?...