2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !!
ભારત માટે ગર્વની વાત એ છે કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે વર્ષ 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે, જે ભારતને આંતરરાષ્ટ્રીય રમત જગતમ?...
અખિલેશ યાદવનું ફેસબુક પેજ સસ્પેન્ડ, ‘હિંસક-અશ્લીલ પોસ્ટ’ પર મેટાની કાર્યવાહી
10 ઑક્ટોબરની સાંજે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક પેજ અચાનક સસ્પેન્ડ થઈ જવાથી રાજકીય હલચલ મચી ગઈ હતી. આ પેજ પર આશરે 80 લાખથી ?...
પીએમ મોદીએ સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યાં, કહ્યું– “મહાન રાષ્ટ્રની સેવા કરવી એ ગર્વની વાત, વિકસિત ભારત માટે સતત પરિશ્રમ કરતો રહીશ”
7 ઑક્ટોબર, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યા. આ નોંધપાત્ર યાત્રા એમની રાજકીય કારકિર્દીની મજબૂત અને લોકપ્રિય દૃષ્ટિ પ્રદર્શિત કરે છે. પીએમ મોદીએ પોતાની યા?...
કેશ ઑન ડિલિવરી પર વધારાના ચાર્જ મામલે ઇ-કોમર્સ કંપનીઓ પર સરકારની તપાસ
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કેશ ઑન ડિલિવરી (COD) સેવા માટે વધારાના ચાર્જ વસૂલવાના મામલે સરકારએ સખત પગલાં ભરવાના સંકેત આપ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે જે પણ કંપની COD ?...
સોનમ વાંગચુકની ધરપકડ, લદ્દાખ હિંસા બાદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી
લદાખમાં રાજ્યના દરજ્જાની માગને લઈને ભડકેલી હિંસા બાદ પરિસ્થિતિ ગંભીર બનતાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને પર્યાવરણ કાર્યકર તેમજ શિક્ષણ સુધારક સોનમ વાંગચુકને ધરપકડ કરી હતી. વહીવટી ?...
દિલ્હી-NCRમાં દિવાળી પહેલા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુશ્કેલ – સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે દિલ્હીની એનસીઆર વિસ્તારમાં દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ મુદ્દે આજે મહત્વની ટિપ્પણી કરી અને કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યુ...
લદાખમાં પ્રદર્શનો પર કેન્દ્રએ લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- ‘સોનમ વાંગચુકના કારણે થઈ હિંસા’
લદાખમાં રાજ્યના દરજ્જો આપવા અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. મંગળવારે તણાવમય પરિસ્થિતિમાં ભ?...
હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 માર્ગો ઠપ
હિમાચલ પ્રદેશ હાલમાં ભયંકર કુદરતી આફતમાંથી પસાર થઈ રહ્યું છે. 20 જૂનથી શરૂ થયેલા અવિરત અને ધોધમાર વરસાદને કારણે રાજ્યમાં ભારે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન થયું છે. રાજ્ય આપત્તિ નિવારણ વિભા?...
પહેલા નોરતેથી નવા GST દર અમલમાં : નાણાંમંત્રીએ કહ્યું–અર્થતંત્રમાં ઉમેરાશે ₹2 લાખ કરોડ
GST કાઉન્સિલે તાજેતરમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, દેશભરમાં નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવી રહ્યા છે. આ પહેલા 17 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે નવા દરો અંગેની સત્તાવાર અધિસૂચના બહાર પાડી ?...
નક્સલીઓનો અંત નજીક, શાહની ડેડલાઈન પહેલાં જ શસ્ત્ર સમર્પણની તૈયારી
ભારતમાં નક્સલવાદ હવે તેના અંતિમ દિવસોમાં છે, કારણ કે માઓવાદી સંગઠનો સતત નબળા પડતા જાય છે. તાજેતરમાં CPI-માઓવાદી તરફથી એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ સામે આવ્યો છે, જેમાં તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ એક મ...