મધ્ય ગુજરાતમાં બાળનિકાહનો કેસ, મૌલવી સહિત 9 સામે ગુનો નોંધવામાં આવ્યો
મધ્ય ગુજરાતમાં એક મુસ્લિમ સગીરાના બાળનિકાહ કરાવવાના ગંભીર મામલે પંચમહાલ અને વડોદરા જિલ્લાના કુલ નવ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ પંચમહાલના જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ સોશિયલ સિક્યુ?...
ગંભીરા બ્રિજ તૂટી પડવા મામલે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત
વડોદરાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાને લઈને રાજ્યના ઉચ્ચતમ સ્તરે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 9 જુલાઈ, બુધવારે સવારે આ દુર્ઘટના બનેલી હતી, જેમાં હાલ સુધીમ?...
‘વનરાજીમાં પણ ગુજરાત રાજી’
ફોરેસ્ટ કવર અને ટ્રી કવર મળીને ભારતનું કુલ ગ્રીન કવર ૨૫.૧૭ ટકા. વર્ષ ૨૦૨૧માં ગુજરાતનું ગ્રીન કવર ૧૦.૪૦ ટકા હતું જે વર્ષ ૨૦૨૩માં વધીને ૧૧.૦૩ ટકા થયું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવા...
આગામી 3 કલાક ગુજરાતના 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ચોમાસાની ઋતુએ જોર પકડ્યું છે અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદના કારણે અનેક શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવ...
એલોન મસ્કનો ટ્રમ્પને ખુલ્લો પડકાર….જો ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ પસાર થશે, તો હું બીજા જ દિવસે એક નવી પાર્ટી બનાવીશ
એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી અને સલાહકાર રહેલા અબજોપતિ એલોન મસ્કે ફરીથી યુએસ રાષ્ટ્રપતિના “વન બિગ, બ્યુટીફુલ બિલ” ની આકરી ટીકા કરી છે. મસ્કે ટ્રમ્પના બહુચર્ચિત બિલને પાગલપણું અને સ...
પોલીસ કસ્ટડીમાં રહેલી યુવતીના મેઇલ પરથી આજે હાઈકોર્ટમાં બોમ્બની ધમકી, મેઇલ શિડ્યુલ કર્યાની આશંકા
24 જૂનના રોજ ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ ધમકીઓના ઇમેઇલ દ્વારા ભયનો માહોલ સર્જાયો હતો. દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ઈમેઇલ દ્વારા જાહેર સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને ન્યાયિક સંસ્થાઓને બોમ્બથી ઉડાડી...
નિકોલ કર્મા ગ્રુપ તરફથી અબોલા પશુ-પંખીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ
નિકોલ કર્મા ગ્રુપ તરફથી તા:-27/4/2025 રવિવારના રોજ નિકોલ ખાતે વૃંદાવન ગાર્ડન પાસે કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કર્મા ગ્રુપના એડમીન એવાં મિહિરભાઈ કે પટેલ, રુષભભાઈ સથવારા અને સાથે એમના ?...
નડિયાદ શહેરમા ધોધમાર વરસાદ વરસતા 3 માળનું મકાન ધરાશયી : કોઈ જાનહાની નહીં
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગત મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો, જેને લઈ શહેરમાં વહેલી સવારે 3 માળનું મકાન ધરાશયી થયાની ઘટના બની છે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. ...
દત્તક ગામ પીપળાતામાં ‘એક વૃક્ષ માં કે નામ ‘ તથા ‘હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા’ કાર્યક્રમ યોજાયો
ધી નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ દ્વારા ‘એક વૃક્ષ માં કે નામ' કાર્યક્રમ ના સંદર્ભમાં રાષ્ટ્રીય સેવા યોજનાના દત્તકગામ, પીપળાતામાં ‘વૃક્ષારોપણ કાર્યક્રમ’ ન...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નડિયાદ પ્રગતિનગર અને પુનેશ્વર નગરના રહીશો માટે મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની રજૂઆત થી ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રગતિનગર અને પુનેશ્વર સોસાયટીના 900 મકાનોના રી ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. રી ડેવલપમેન્ટ મ...