ગુજરાત-રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ : કેન્દ્રએ NJORT ટીમ મોકલી, ગુજરાતમાં 35 કેસ અને 22 બાળકોનાં મોત
ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઉચ્ચસ્તરીય National Joint Outbreak Response Team—NJORT તૈનાત કરી છે. આ ટીમ બંને રાજ્ય સરકારોન...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો : 32 શંકાસ્પદ કેસ, 7 પોઝિટિવ બાળકોમાંથી 3નાં મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યમાં વાયરસની સ્થિતિન...
ચંદીપુરા વાયરસ અંગેની જન જાગૃતિ માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા પપેટ શો નું આયોજન કરાયું હતુ
ગુજરાતમાં ચંદીપુરા વાયરસે માથું કાઢ્યું છે , ત્યારે તેની લોકો માં જાગૃતિ લાવવા માટે ભાવનગરની કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શહેરના હિમાલયા મોલ ખાતે પપેટ શો કરવામાં આવ્યો હતો ....
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો નોંધાયા : એક બાળકનું મોત
ગુજરાતભરમા ચાંદીપૂરા વાઇરસનો કહેર વર્તાવ્યો છે ત્યારે ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પ્રવેશ કર્યો હોય તેવી શંકા વર્તાવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં ચાંદીપુરના શંકા?...
કઠલાલ તાલુકાના અભ્રીપુર ગામે બે દિવસથી આખા ગામમાં ચાંદીપુરા વાયરસની સર્વેલન્સ કામગીરી ચાલી રહી છે.
કઠલાલ તાલુકા ના અભ્રીપુર ગામે સતત બે દિવસ થી આખા ગામમાં ચાંદીપુરા સર્વેલન્સ ની કામગીરી અને ડસ્ટિંગ ની કામગીરી આખા ગામમાં કરવામાં આવી.અને ઘરે ઘર ના લોકોને રોગ વિશે ની સમજણ આપવામાં આવી આરોગ્ય ...