બસ્તરમાં માઓવાદીઓ પર મોટો પ્રહાર : સુરક્ષા દળોની કાર્યવાહીમાં હથિયારોનો જથ્થો જપ્ત, IGએ કહ્યું– હવે પ્રભાવ સમાપ્ત
છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં મોટી સફળતા મળી છે. બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પી.એ જણાવ્યું છે કે હવે બસ્તરમાં માઓવાદી સંગઠનોનું વર્ચસ્વ લગભગ સમાપ્ત થ?...
છત્તીસગઢમાં થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ જવાનોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ
છત્તીસગઢમાં નક્સલવાદીઓ દ્વારા થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ ૪ જવાનોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે. આ સાથે ચિત્રકુટધામ તલગાજરડા તરફથી રૂપિયા ૧ લાખ સંવેદનારૂપે અર્પણ થશે. તાજેતરમાં...
છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, 5 નક્સલી ઠાર અને 214 ઠેકાણા નષ્ટ
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓની શક્તિને ભંગ કરવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. રિપોર્ટ્સ મુજબ, જંગલ વિસ્તારમાં પ્રવર્તમાન નક્સલીઓએ સરકારી દળ પર અચાનક ગોળીબાર કર?...
છત્તીસગઢ એન્ટિ-નક્સલ ઓપરેશનમાં અનેક IED વિસ્ફોટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં 26 જાન્યુઆરીએ ભારતીય સેનાના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન છ જેટલા IED વિસ્ફોટ થતાં કુલ 11 જવાન ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હેલિકોપ્ટર મારફતે રાયપુર એરલિફ્ટ કરવામ?...
છત્તીસગઢમાં સુરક્ષા દળોનું ઓપરેશન, 14 નક્સલીઓને કર્યા ઠાર
છત્તીસગઢથી એક મોટા સુરક્ષા સમાચાર સામે આવ્યા છે, જ્યાં શનિવારે સવારે સુકમા અને બીજાપુર જિલ્લાઓમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર સાથે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં કુલ 14 નક્સલવ?...
છત્તીસગઢના 22 નક્સલીઓએ ઓડિશામાં આત્મસમર્પણ કર્યું
નક્સલવાદ સામે ચાલી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની પગલાંઓમાં છત્તીસગઢમાં સફળતા મળી છે. તાજેતરમાં છત્તીસગઢના 22 નક્સલીઓએ ઓડિશા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, જે સુરક્ષા દળો માટે મોટી સફળ...
છત્તીસગઢ શરાબ કૌભાંડમાં ભૂપેશ બઘેલના પુત્ર પર ₹250 કરોડ મળ્યાનો આરોપ
છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા શરાબ કૌભાંડ મામલે તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને લઈને મોટો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો અને ઇકોનોમિક ઓફ?...
છત્તીસગઢમાં લાખોના ઇનામી 37 નક્સલીઓનું આત્મસમર્પણ
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં 30 નવેમ્બરના રોજ નક્સલવાદ વિરુદ્ધની અભિયાનમાં મોટી સિદ્ધિ મળી જ્યારે એક સાથે 37 નક્સલવાદીઓએ હથિયાર મૂકીને આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારાઓમાં 12 મહિલા નક...
છત્તીસગઢમાં 41 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, 32 પર હતું ₹1 કરોડથી વધુનું ઇનામ
છત્તીસગઢમાં માઓવાદી હિંસા સામેની લડતમાં એક વધુ ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ગૃહમંત્રી અમિત શાહે 2026ના માર્ચ સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યા બાદ સુરક્ષા એજન્સીઓ ...
છત્તીસગઢમાં લોન્ચર, AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ
છત્તીસગઢના દંડકારણ્ય વિસ્તારમાં 17 ઑક્ટોબર 2025ના રોજ એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ઘટના બની છે, જ્યાં કુલ 208 નક્સલવાદીઓએ 153 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું છે. આ ઘટનાથી અબૂઝમાડ વિસ્તાર લગભગ સંપૂર્?...