ભાજપમાં ઐતિહાસિક પરિવર્તન: નિતિન નવીન બનશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026 એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાવાનો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. ડિ?...
ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી, MPથી હિમાચલ સુધી હાઈ એલર્ટ
ગુજરાત બાદ દેશના અનેક રાજ્યોમાં અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર આવી ગઈ છે. ગુરુવારે 8 જાન્યુઆરીએ બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ ...
છત્તીસગઢમાં સુરક્ષા દળોનું ઓપરેશન, 14 નક્સલીઓને કર્યા ઠાર
છત્તીસગઢથી એક મોટા સુરક્ષા સમાચાર સામે આવ્યા છે, જ્યાં શનિવારે સવારે સુકમા અને બીજાપુર જિલ્લાઓમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર સાથે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં કુલ 14 નક્સલવ?...
છત્તીસગઢના 22 નક્સલીઓએ ઓડિશામાં આત્મસમર્પણ કર્યું
નક્સલવાદ સામે ચાલી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની પગલાંઓમાં છત્તીસગઢમાં સફળતા મળી છે. તાજેતરમાં છત્તીસગઢના 22 નક્સલીઓએ ઓડિશા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, જે સુરક્ષા દળો માટે મોટી સફળ...
છત્તીસગઢ શરાબ કૌભાંડમાં ભૂપેશ બઘેલના પુત્ર પર ₹250 કરોડ મળ્યાનો આરોપ
છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા શરાબ કૌભાંડ મામલે તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને લઈને મોટો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો અને ઇકોનોમિક ઓફ?...
ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની મુદત લંબાવાઈ
દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) પ્રક્રિયામાં મુખ્ય ચૂંટણી અધિકારીઓની વિનંતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે સમયમર્યાદા લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર?...
નક્સલીઓને ‘રક્ષક’ ગણાવનાર છોટાઉદેપુરના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરને પોલીસે સળિયા ગણતો કર્યો
છોટાઉદેપુરમાં એક કથિત ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર પરેશ રાઠવાની ધરપકડ એ પછી કરવામાં આવી છે, જ્યારે તેણે સોશિયલ મીડિયા પર ખૂંખાર નક્સલી માડવી હિડમાનું મહિમામંડન કરતી રીલ શેર કરી હતી. હિડમા જે ...
₹1 કરોડના ઈનામી નક્સલી મજ્ઝીનું આત્મસમર્પણ, MMC ઝોનમાં નક્સલવાદ અંત તરફ
કુખ્યાત નક્સલી કમાન્ડર અને કેન્દ્રીય સમિતિના સભ્ય રામધર મજ્ઝીએ 8 ડિસેમ્બરે પોતાના ગ્રુપ સાથે પોલીસે મુકવામાં આવેલા બંદોબસ્ત હેઠળ છત્તીસગઢના બકર કટ્ટા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધ?...
છત્તીસગઢમાં લાખોના ઇનામી 37 નક્સલીઓનું આત્મસમર્પણ
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં 30 નવેમ્બરના રોજ નક્સલવાદ વિરુદ્ધની અભિયાનમાં મોટી સિદ્ધિ મળી જ્યારે એક સાથે 37 નક્સલવાદીઓએ હથિયાર મૂકીને આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારાઓમાં 12 મહિલા નક...
મહારાષ્ટ્રમાં ₹89 લાખના ઇનામી 11 નક્સલીઓનું આત્મસમર્પણ
પૂર્વી મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં પોલીસને નક્સલવિરોધી અભિયાનોમાં મોટી સફળતા મળી છે. અહીં પ્રતિબંધિત ભાકપા (માઓવાદી) સંગઠનના અનંત ઉર્ફે વિનોદ સય્યનાના નેતૃત્વવાળા ‘દરેકસા દલમ’ના 11 નક...