સીએમ યોગીનાં માતા પર અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાના અબ્દુલ્લા સલીમની ધરપકડ
ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સએ બિહારના અરરિયા જિલ્લાના રહેવાસી અબ્દુલ્લા સલીમની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના પરિવાર ?...
જાપાનમાં સીએમ યોગીનું આધ્યાત્મિક સ્વાગત, જૈન સાધ્વી તુલસી પાસેથી ભગવાન મહાવીરની પ્રતિમા ભેટ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલમાં જાપાનના પ્રવાસે છે, જ્યાં તેમનું સ્વાગત માત્ર રાજકીય નેતા તરીકે જ નહીં પરંતુ એક આધ્યાત્મિક વ્યક્તિત્વ તરીકે પણ કરવામાં આવી રહ્યું છે. ટોક?...
સોશિયલ મીડિયામાં ફરી છવાયા નરેન્દ્ર મોદી, ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ પાર કરનારા વિશ્વના પ્રથમ નેતા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ દુનિયામાં એક નવો ઇતિહાસ રચ્યો છે. લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 10 કરોડ (100 મિલિયન)ને પાર પહોંચી ગઈ છે. આ સિ...
‘બાબરી ઢાંચો કયામત સુધી પણ નહીં બને’, બારાબંકીમાં CM યોગીનું મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકીમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન બાબરી મસ્જિદ અને અયોધ્યા રામ મંદિર મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ...
એન્કાઉન્ટર મુદ્દે CM યોગીનું સ્પષ્ટ વલણ : ‘પોલીસને પિસ્તોલ આપી છે, ગોળી ન મારે તો શું કરે?’
ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 દરમિયાન બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એન્કાઉન્ટર મુદ્દે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટ દ્વારા એન્કાઉન્ટર મામલે ફટકાર મળ્યા બાદ CM યોગી...
CM યોગીનું મોટું નિવેદન : ‘બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે’
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર વધતી હિંસા અને તેમના ભાગલા વિખંડનની ઘટનાઓના પરિસ્થિતિમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મજબૂત સંદેશ આપ્યો છે. પ્રયાગરાજમાં જગદગુરૂ રામાનંદા...
માઘ મેળા દરમિયાન સ્નાન પર્વે VIP પ્રોટોકોલ નહીં, CM યોગીનો સ્પષ્ટ આદેશ
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે માઘ મેળાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં માઘમેળાના આયોજન, સુરક્ષા અને વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કુંભ મેળા બા?...
પાકિસ્તાન પર CM યોગીનું મોટું નિવેદન, કહ્યું-‘તેનું અસ્તિત્વ બહુ જલ્દી ખતમ થવાનું છે’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું તાજેતરમાં એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે પાકિસ્તાનની હાલત પર કટાક્ષ કરતાં તેની ભવિષ્યવાણી પણ કરી છે. એક સભા દરમિયાન મંચ પરથી બોલત?...
‘અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું’, ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્રમાં વિધાન પરિષદને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે મહાકુંભના આયોજનનું વર્ણન કરતાં કહ્યું કે, આ એવું આયોજન હતું, જેને લાંબા સમય સુધી ...