ગોવામાં BJPની જીતથી ગદગદ PM મોદી, કહ્યું – ગોવા સુશાસન સાથે ઉભું છે
ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ–MGP (NDA) ગઠબંધનની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને ગોવાની જનતાનો આભાર માન્યો. પીએમ મોદીએ કહ્યું કે “ગોવા સુશાસનની સાથે ઊભું છે, ગ?...
ગોવા નાઈટક્લબના માલિક લુથરા બ્રધર્સ ભારત ડિપોર્ટ, એરપોર્ટ પરથી જ ગોવા પોલીસની કસ્ટડીમાં
ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બ્રીચ બાય રોમિયો લેન’ નાઈટક્લબમાં ગત અઠવાડિયે લાગેલી ભયાનક આગની ઘટનામાં 25 લોકોના મોત થયા બાદ હવે કેસમાં મોટો વિકાસ થયો છે. આ ઘટનાના મુખ્ય આરોપી એવા નાઈટક્લબ?...
ગોવા નાઈટક્લબના માલિકો લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં ધરપકડ, ભારત લાવવાની પ્રક્રિયા શરૂ
ગોવાના નાઇટક્લબમાં 6 ડિસેમ્બરની રાત્રે થયેલા ભીષણ અગ્નિકાંડ બાદ હવે મોટા ફેરફાર આવ્યા છે, કારણ કે આ ઘટનાના મુખ્ય આરોપી માનાતા લૂથરા બ્રધર્સ – ગૌરવ અને સૌરભને થાઇલેન્ડમાં ધરપકડ કરવામાં આવી ?...
ગોવા નાઈટક્લબ આગકાંડ : માલિક લુથરા બ્રધર્સ થાઈલેન્ડ ફરાર, પોલીસની બ્લૂ કોર્નર નોટિસ
ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં લાગેલી ભયાનક આગમાં 25 લોકોનાં મોત થતા રાજ્યમાં શોક અને ગુસ્સાનો માહોલ છે, જ્યારે આ દુર્ઘટના બાદ ક્લબના માલિકો—સૌરભ લુથરા અ...
ગોવામાં પણ લાગુ થઈ શકે છે ‘ધર્માંતરણ વિરોધી કાયદો’: CM પ્રમોદ સાવંતે મૂક્યો પ્રસ્તાવ
હાલમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં 'બળજબરીથી કરવામાં આવતા ધર્માંતરણ'ને અટકાવવા માટે 'ધર્માંતરણ વિરોધી કાયદો' લાવવાની જરૂરત હોવાની જાહેરમાં વાત કરી છે. વિધાનસભાના ચોમાસુ સત્...
ગોવામાં પોર્ટુગીઝોએ 1000થી વધુ મંદિરો તોડી પાડ્યા, પુરાતત્વ વિભાગે રિપોર્ટ સોંપ્યોઃ કહ્યું- બધા ફરીથી બનાવવા અશક્ય, સરકારે એક સ્મારક બનાવી દેવું જોઈએ
પોર્ટુગીઝ શાસન દરમિયાન ગોવામાં 1000થી વધુ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. પુરાતત્વ વિભાગની નિષ્ણાત પેનલે આ મંદિરોની માહિતી એકઠી કરી છે. રાજ્યના આર્કાઇવ્ઝ અને પુરાતત્વ મંત્રી સુભાષ પાલ દેસાઇ?...