રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, લખનઉમાં 85 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન થઇ ગયું છે. તે 85 વર્ષના હતા. તેમણે લખનઉની પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા. આચાર્ય સત્યેન્દ્ર દાસને 3 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ થયા બાદ લખનઉ પીજીઆઈમા...
મહાકુંભમાં 45 કરોડથી વધુ ભક્તોએ કર્યું સ્નાન, ભીડનો આવો ડ્રોન નજારો નહીં જોયો હોય, DIG ઓન ગ્રાઉન્ડ
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભને લગભગ 1 મહિનો થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ લોકો સ્નાન કરી ચૂક્યા છે અને હજુ લખો લોકો સ્નાન કરવા ઉમટી રહ્યા છે. હાલ સંગમ ખાતે ચારે બાજુ ભીડ દેખાય ...
માધ પૂર્ણિમાને જોતાં CM યોગીએ આપ્યા કડક એક્શનના આદેશ, જતાં પહેલા જાણી લેજો
પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રેPolice and Administrative Officers સાથે બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ માઘી પૂર્ણિમાના અવસરે યો?...
ગળામાં રૂદ્રાક્ષ, હાથમાં માળા સાથે PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. આ પ્રસંગે, તેઓ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કરશે અને માતા ગંગાની પૂજા કરશે. દરમિયાન મહાકુંભમાંથી પીએમ મોદીની તસવીર સામે આવી છે, જેમાં...
PM મોદી મહાકુંભમાં પહોંચ્યા, થોડા સમય બાદ સંગમમાં કરશે પવિત્ર સ્નાન, પ્રયાગરાજમાં સુરક્ષા પ્રોટોકોલ લાગુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લેશે. આજે બુધવારે સંગમમાં ડૂબકી લગાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા ગંગાની પૂજા કરશે. તેઓ પ્રયાગરાજની ભૂમિ પર લગભ?...
ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભમાં અકસ્માત પર શું કહ્યું? નિવેદન બહાર આવ્યું છે
ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે સવારે થયેલી નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે X પર લખ્યું, ‘મહાકુંભમાં થયેલા દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. આ અકસ્માતમા...
મહાકુંભ દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદી ક્ષણે ક્ષણની લઇ રહ્યા છે અપડેટ, CM યોગી સાથે 2 કલાકમાં 3 વખત કરી વાત
મહાકુંભ 2025 દરમિયાન સંગમ ઘાટ પર ભાગદોડ થવાથી ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. મહત્વપૂર્ણ અપડેટ્સ: 🔹 PM મોદી અને CM...
‘અફવાઓ પર ધ્યાન ના આપતા’, મહાકુંભની દુર્ઘટના વચ્ચે CM યોગીની શ્રદ્ધાળુઓને અપીલ
પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ભક્તોની ભારે ભીડ અને નાસભાગ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ પ્રકારન...
ગૃહમંત્રી અમિત શાહ આજે સંગમમાં સ્નાન કરશે, સીએમ યોગી પણ પ્રયાગરાજ પહોંચશે
પ્રયાગરાજમાં યોજાતા ભવ્ય મહાકુંભ 2025 માટે વિભિન્ન પ્રવૃત્તિઓ અને આયોજનની શરૂઆત થઇ ગઈ છે. અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે, અને આ ભવ્ય શ્રદ્ધા અને ?...
‘સનાતન ધર્મ વટ વૃક્ષ છે, તેની સરખામણી ઝાડ સાથે ન કરો’, ‘બંટેંગે તો કટેંગે’ બાદ CM યોગીનું વધુ એક મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજના પ્રવાસે હતાં. આ દરમિયાન તેમણે મૌની અમાસ પર સ્નાનને લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તે બાદ મહાકુંભમાં યોગી આદિત્યનાથે સનાતન ધર્?...