કર્ણાટકમાં RSSનું પથસંચલન યોજાયું, કોંગ્રેસના પ્રયત્નો નિષ્ફળ
કર્ણાટકમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા RSSના પથસંચલનનો મુદ્દો અંતે પૂર્ણ થયો છે. રાજ્યની કોંગ્રેસ સરકારે આ કાર્યક્રમને અટકાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, રવિવાર, 16 નવેમ્બરના રોજ કલબુર...
બેંગલુરુ એરપોર્ટ પર નમાજ વિવાદ, ભાજપનો કોંગ્રેસ સરકાર પર આક્રમક પ્રહાર
કર્ણાટકના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) ના ટર્મિનલ-2ની અંદર કેટલીક વ્યક્તિઓ દ્વારા નમાજ પઢવામાં આવી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય તોફાન મચી ગયું છે. આ વિડીયોમાં ?...
GST દર ધટાડા અંગે PM મોદીએ કહ્યું – તહેવારો પહેલા ખુશીની ભેટ, જીવન સરળ બનાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા GST સુધારાઓ અંગે જણાવ્યું કે GST 2.0 એ સામાન્ય નાગરિકના જીવનને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવ્યું છે. ખાસ કરીને દેશના મધ્યમ વર્ગ માટે આ મોટો લાભ સાબિત થશે કારણ કે દૈનિક...
નેશનલ હેરાલ્ડ કેસમાં EDની મોટી કાર્યવાહી, સોનિયા રાહુલ ગાંધી સામે ચાર્જશીટ કરી દાખલ
આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાની સુનાવણી 25 એપ્રિલ માટે નક્કી કરવામાં આવી છે. આ કેસમાં, ED પહેલાથી જ 64 ?...
કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ ભ્રષ્ટાચારની બીમારી ફેલાવી રહી છે: કિરેન રિજિજુ
ભાજપે મંગળવારે કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ પર ભ્રષ્ટાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ એટલો ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે કે માત્ર સરકાર જ નહીં પરં?...
કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી જશે! 50થી 60 ધારાસભ્યો છોડશે કોંગ્રેસ, આ નેતાનો ચોંકાવનારો દાવો
જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીનો ચોંકાવનારો દાવો રવિવારે સામે આવ્યો છે. તેમનું કહેવું છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે. એટલા માટે હું પાર્ટી છોડીશ કુમારસ...
સાહુના કુબેર લોકની કિંમત રૂ. 300 કરોડની નથી પણ રૂ. 500 કરોડની છે ! 4 દિવસ બાદ પણ નોટોની ગણતરી હજુ ચાલુ
કાળાનાંણાનો ખેલાડી ધીરજ સાહુના ઘરે સતત ચોથા દિવસે પણ પૈસાની ગણતરી યથાવત રહી હતી. મળતી માહિતિ પ્રમાણે અત્યાર સુધીમા 200 કરોડ સુધીની નોટોની ગણતરી તો થઈ ચુકી છે પણ હવે આ આંકડો 500 કરોડને પાર પહોંચે ?...
શું કર્ણાટકમાં પણ પડી ભાંગશે કોંગ્રેસ સરકાર? પૂર્વ CMએ કર્યો ચોંકાવનારો દાવો,
જનતા દળના નેતા એચડી કુમારસ્વામીએ એક મોટો દાવો કરતાં કહ્યું છે કે કોંગ્રેસના એક પ્રભાવશાળી નેતા કેન્દ્ર દ્વારા એમના સામે નોંધાયેલ કેસથી બચવા માંગે કે અને એ કારણે તે ભારતીય જનતા પાર્ટી એટલે ?...
પોતાનો ગઢ પણ જાળવી ન શકનારા શું લોકસભા જીતાડશે! ગુજરાત કોંગ્રેસે નવી ટીમની કરી જાહેરાત
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટી હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં આગળ વધતી જોવા મળી રહી છે. પાર્ટીએ ગુજરાતમાં 10 નવા જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય મ?...
3 રાજ્યોમાં પ્રચંડ જીત બાદ ભાજપનો મોટો દાવો, કહ્યું ‘લોકસભા ચૂંટણી 2024માં 400 સીટો પર જીતીશું’
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે જીત મેળવી છે, તો તેલંગણામાં કોંગ્રેસે જીત મેળવી છે. જ્યારે મિઝોરમમાં ZPM વિજય તરફ આગળ વધી રહી છે. ભાજપે 3 રાજ?...