ભારતની હવાઈ સુરક્ષા મજબૂત : કેન્દ્ર સરકારે વધુ 5 S-400 એર ડીફેન્સ સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપી, ચોથી સિસ્ટમ મેમાં મળશે
ભારતની હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભારત સરકારએ રશિયા પાસેથી વધુ પાંચ S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય દેશની સુરક્ષા ક્ષમતાને નવી ઊંચાઈ આપશે. રશિયાએ મ?...
INS અરિદમન નૌસેનામાં સામેલ : ભારતની સમુદ્રી શક્તિમાં ઐતિહાસિક વધારો, ન્યુક્લિયર ટ્રાયડ વધુ મજબૂત
ભારતની દરિયાઈ સુરક્ષામાં ઐતિહાસિક વધારો કરતાં રાજનાથ સિંહએ આજે INS Aridamanને ભારતીય નૌસેનામાં સામેલ કરી છે. આ સબમરીન માત્ર એક યુદ્ધજહાજ નથી, પરંતુ સમુદ્રના પેટાળમાં છુપાયેલું શક્તિશાળી રક્ષણ કવ...
ભારતીય નૌકાદળને મળ્યું વધુ બળ : ‘INS તારાગિરી’ બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ
ભારત પોતાની દરિયાઈ સુરક્ષા અને શક્તિ મજબૂત બનાવવા માટે સતત સ્વદેશી યુદ્ધ જહાજોને નૌકાદળમાં સામેલ કરી રહ્યું છે. ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને આગળ વધારતા, પ્રોજેક્ટ 17A હેઠળ નીલગિરી વર્ગની અ?...
રાજનાથ સિંહ : વૈશ્વિક પડકાર વચ્ચે ભારતને ડ્રોન ઉત્પાદનમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા જરૂરી
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને આજે ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો. દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ સંમેલન 2026માં ...
2047 સુધી આધુનિક અને શક્તિશાળી સેના માટે ‘ડિફેન્સ ફોર્સિસ વિઝન’ રોડમેપ રજૂ
ભારતની સશસ્ત્ર દળોને ભવિષ્યના યુદ્ધ માટે વધુ આધુનિક અને સક્ષમ બનાવવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ મંગળવારે South Block ખાતે “ડિફેન્સ ફોર્સિસ વિઝન” નામનો મહત્વપૂર્ણ રોડમેપ રજૂ કર્યો. આ વ્યાપક ?...
PM મોદીની હાજરીમાં નિતિન નબીનએ સંભાળ્યો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર
ભારતીય જનતા પાર્ટીમાં આજે એક નવા અધ્યાયની સત્તાવાર શરૂઆત થઈ છે, જ્યાં કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીનએ પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો છે. દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય...
રક્ષામંત્રી રાજનાથ સિંહએ અન્નપૂર્ણા મંદિરમાં કર્યું ધ્વજારોહણ
અયોધ્યામાં આજે રામમંદિરની પ્રતિષ્ઠા દ્વાદશી ભવ્ય અને ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. બે વર્ષ પહેલાં આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ ઐતિહાસિક અવસરની વર્ષગાંઠ નિમિત્?...
ભારત 62,370 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે
રક્ષા મંત્રાલયે હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL) સાથે 97 તેજસ Mk-1A ફાઈટર જેટ્સ ખરીદવા માટે ₹62,370 કરોડનો કરાર કર્યો છે, જે સ્વદેશી વિમાન ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવી રહી છ...
‘ભારત કોઈને દુશ્મન નથી માનતું…’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાને સંભળાવી ખરી-ખોટી
અમેરિકા દ્વારા ભારત પર વધારાના ટેરિફ લાદવાની પ્રક્રિયા અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટેના દબાણ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વોશિંગ્ટનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત પોતાના ?...
નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ
ભારતે અરબ સાગરમાંથી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે INS વિક્રાંતના ડેક પરથી દેશની નેવીની તાકાતનું પ્રદર્શન કરતા સ્પષ્ટપણે કહ્યું કે, 'જો ભારતીય નૌકાદળ ઓપરેશન સિં?...