દિલ્હીમાં આતંકી સાજિશ નિષ્ફળ, 5 આતંકીઓ પકડાયા અને વિસ્ફોટક સામગ્રી જપ્ત
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટો આતંકી મોડ્યુલ તોડી પાડવામાં સફળતા મેળવી છે. વિવિધ રાજ્યોમાં ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં?...
સુપ્રીમ કોર્ટનો સુધારેલો આદેશ: દિલ્હી NCRમાં પકડાયેલા શેરી શ્વાનોને વેક્સિનેશન પછી છોડી મુકવા પડશે
દિલ્હી NCRમાં રખડતા શ્વાનો અંગે ચાલી રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 22 ઑગસ્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં અગાઉના આદેશમાં સુધારો કરવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે NCRમાંથી પ?...
સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલી બે બાળકીઓ પર હેવાનિયત, બેની ધરપકડ
દિલ્હીના નરેલા વિસ્તારના લામપુર સ્થિત એમ.કે. સ્વિમિંગ પૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નવ વર્ષની બે સગીર બાળકી પર કોન્ટ્રાક્ટર અને કેર ટેકરે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું. મળે?...
વાહનો હશે જૂના તો નહીં મળે પેટ્રોલ-ડીઝલ, દિલ્લી સરકારનો મહત્વનો નિર્ણય
દિલ્લી સરકાર અને વાયુ ગુણવત્તા માટેના કમિશન (CAQM) દ્વારા 1 જુલાઈ 2025થી અમલમાં મુકવામાં આવેલું નવીન પગલું—15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર ઈંધણ વેચાણની પ્રતિબંધિત નીતિ—દિલ્લી સહ?...
દિલ્હીના વિધાનસભા સત્રમાં બબાલ: આતિશી સહિત AAPના 13 ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ
દિલ્હી વિધાનસભા સત્ર દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિપક્ષના નેતા અને AAP ધારાસભ્ય આતિશીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે AAPના 11 વધુ ધારાસભ્યોને પણ ગૃહમાંથી હાંકી કાઢવ?...
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા 1 જૂન સુધીના વચગાળાના જામીન, ચૂંટણી પ્રચાર કરી શકશે
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી દીધો છે. કેજરીવાલને 1 જૂન સુધી જામીન આપી દીધા છે...
યમુનાની જળસપાટી વધતાં દિલ્હીના CMનો નિર્ણય, સરકારી-ખાનગી શાળાઓ બંધ કરવા આદેશ
હરિયાણામાંથી પાણી છોડવાને કારણે યમુના નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. ક?...