સોનિયા ગાંધી મતદાર યાદી વિવાદ: રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી, 18 એપ્રિલે આગળની દલીલો
નવી દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં સોનિયા ગાંધીના નામને લઈને મતદાર યાદી સંબંધિત વિવાદ પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદી દ્વારા દાખલ કરાયેલા આક્ષેપોને લઈને કોર્ટ ?...
2020 હિંદુવિરોધી રમખાણ કેસ : આરોપી ખાલિદ સૈફીને રમજાન મનાવવા દિલ્હી કોર્ટે આપ્યા વચગાળાના જામીન
દિલ્હીની એક કોર્ટે ગુરુવારે, 29 જાન્યુઆરી, 2026ના રોજ 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસના મુખ્ય આરોપી ખાલિદ સૈફીને અસ્થાયી જામીન મંજૂર કર્યો છે. ખાનગી વિગતો મુજબ, કોર્ટે સૈફીને પોતાના ભત્?...
બહેનનાં લગ્નમાં જવા દિલ્હીની કોર્ટે ઉમર ખાલિદને આપ્યા 14 દિવસના વચગાળાના જામીન
દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના કેસમાં મુખ્ય આરોપી ઉમર ખાલિદને દિલ્હીની કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. ખાલિદે બહેનનાં લગ્નમાં જવા માટે વચગાળાની રાહત માગતી અરજી કોર્ટ સમક્ષ કરી હતી, જેની...
IRCTC કૌભાંડ : લાલુ યાદવ પરિવાર સામે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના આરોપમાં દિલ્હી કોર્ટમાં કેસ ચાલશે
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC કૌભાંડ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તેમજ પુત્ર તેજસ્વી યાદવ સામે ગંભીર આરોપો ઘડવાનો મહત...
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ FIRની માંગ સાથે દિલ્હીની કોર્ટમાં અરજી
રાહુલ ગાંધી અને કોંગ્રેસે તાજેતરમાં ચૂંટણી પંચ અને ભાજપ પર લગાવેલા ‘વોટ ચોરી’ના આક્ષેપો પછી હવે એક નવો વિવાદ ઉભો થયો છે, જેમાં કોંગ્રેસની અધ્યક્ષ રહી ચૂકેલી સોનિયા ગાંધીને નિશાને લેવામાં આ...
સ્વાતિ માલીવાલ કેસમાં વિભવ કુમારની મુશ્કેલી વધી, કોર્ટે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે વિભવ કુમારને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અને તેની પાંચ દિવસની પોલીસ કસ્ટડીની માંગણી કરવામાં આવી હતી. દિ?...
“અરવિંદ કેજરીવાલ 16 માર્ચે કોર્ટમાં હાજર થાય”, EDની ફરિયાદ પર દિલ્હીના મુખ્યમંત્રીને કોર્ટનુું સમન્સ
દારુ કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ફરિયાદ પર, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે અરવિંદ કે?...
સંજય સિંહ જેલમાંથી લડશે રાજ્યસભાની ચૂંટણી, સ્વાતિ માલિવાલ પણ ‘આપ’ ના ઉમેદવાર
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને મોટી રાહત મળી છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં તે ભલે હાલમાં જેલમાં કેદ છે પણ તેમ છતાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડશે. રાઉઝ એવન્યૂ કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે. આમ...
દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ મામલે NCP નેતા નવાબ મલિકની જામીન અરજી ફગાવી
બોમ્બે હાઈકોર્ટે NCP નેતા નવાબ મલિકની જામીન અરજી ફગાવી દીધી છે. તેમણે એક અરજી દાખલ કરીને મેડિકલ કારણોનો હાવલો આપી જામીન માટે અપીલ કરી હતી. નવાબ મલિક મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. તેઓ મહારાષ્?...