દિલ્હીવાસીઓ માટે મોટી રાહત : 13 વર્ષ બાદ ફરી રેશનકાર્ડ જારી થશે, આવક મર્યાદામાં પણ વધારો
દિલ્હીમાં લાખો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે રાહતના સમાચાર છે. છેલ્લા ૧૩ વર્ષથી અટકેલી રાશન કાર્ડ પ્રક્રિયા રાજધાનીમાં ફરી શરૂ થવાની તૈયારીમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગ...
દિલ્હીમાં મોટો નિર્ણય : અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ, ઈંધણ બચત માટે ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન શરૂ
વધતા ઇંધણ વપરાશ અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને Narendra Modiની અપીલ બાદ Delhiમાં મોટો નીતિગત નિર્ણય લેવાયો છે. Rekha Guptaની આગેવાની હેઠળ સરકારે ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન શરૂ કરીને સરકારી કચેરી...
દિલ્હી સાકેત કોર્ટનો મોટો આદેશ : આમ આદમી પાર્ટી અને સૌરભ ભારદ્વાજને બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કન્ટેન્ટ હટાવવાનો નિર્દેશ
દિલ્હીની સાકેત કોર્ટએ એક મહત્વપૂર્ણ આદેશ આપતાં આમ આદમી પાર્ટી અને તેના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજને ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કોઈપણ બદનક્ષીભર્યું કન્ટેન્ટ પ્રકાશિત કરવા પર રોક લગ?...
ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર, આર્મી ચીફની ચેતવણી
દિલ્લીમાં યોજાયેલા ડિફેન્સ ડાયલોગ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશની સુરક્ષા ક્ષમતા, પાકિસ્તાન અને આતંકવાદી ખતરાઓ સહિત અનેક મુદ્દાઓ પર સ્પષ્ટ અને કડક નિ?...
JNU વિજયાદશમી મહોત્સવ : ABVP સમારોહમાં વામપંથીઓનો વિરોધ અને હંગામો
દિલ્લીના જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં (JNU) વિજયાદશમીના દિવસે એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને વામપંથી સંગઠનો વચ્ચે તીવ્ર ઘર્ષણ બન્યું. વિ...
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં ડિપ્લોમેટ્સ સાથે કરી સંવાદ બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) પૂર્વેની ઉચ્ચ સ્તરીય સંવાદ બેઠક રાજ્યના વિકાસ વિઝન અને વૈશ્વિક સહકારને વધુ મજબૂત બનાવ?...
દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં
દિલ્હીના નોર્થ ઈસ્ટ વિસ્તારમાં આવેલા વેલકમ વિસ્તારમાં આવેલી જનતા મજૂર કોલોનીમાં શનિવારની સવારે 7 વાગ્યે એક ચાર માળની જૂની ઈમારત અચાનક ધરાશાયી થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર...
8 દિવસ, BRICS સમિટ, 5 દેશ અને 4 સર્વોચ્ચ સન્માન: 10 વર્ષની સૌથી લાંબી અને સફળ વિદેશ યાત્રાથી દિલ્હી પરત ફર્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની આઠ દિવસીય વિદેશ યાત્રા દેશના રાજદ્વારી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ બની છે. 10 જુલાઈ, 2025ના રોજ તેઓ દિલ્લી પરત ફર્યા, ત્યારે તેમણે પાંચ દેશોની મુસાફરી ...
જૂનાં વાહનો માટે ફ્યુલ બૅનના નિર્ણયના અમલીકરણ પર દિલ્હી સરકારની રોક
દિલ્હી સરકારે 10 વર્ષથી જૂનાં ડીઝલ અને 15 વર્ષથી જૂનાં પેટ્રોલ વાહનોને ઈંધણ ન આપવાનો જે કડક નિર્ણય લીધો હતો, તેના અમલ પર હાલ તાત્કાલિક અસરથી રોક લગાવી છે. આ નિર્ણય પર્યાવરણ મંત્રાલય હેઠળ કાર્યર?...
વાહનો હશે જૂના તો નહીં મળે પેટ્રોલ-ડીઝલ, દિલ્લી સરકારનો મહત્વનો નિર્ણય
દિલ્લી સરકાર અને વાયુ ગુણવત્તા માટેના કમિશન (CAQM) દ્વારા 1 જુલાઈ 2025થી અમલમાં મુકવામાં આવેલું નવીન પગલું—15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર ઈંધણ વેચાણની પ્રતિબંધિત નીતિ—દિલ્લી સહ?...