મરાઠા અનામતને લઈને આંદોલન, BJP શિંદે અને અજિત પવારથી ખુશ નથી, શાહને મળ્યા CM ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ ત્રણેય નેતાઓ એક સિક્રેટ જગ્યાએ મળ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસ?...
વિટામિન D ના ફાયદા: વિટામિન ડી મેળવવા સૂર્યપ્રકાશ લેવા માટે કયો સમય શ્રેષ્ઠ છે?
વિટામિન ડી અને સૂર્યપ્રકાશ આજકાલ મોટાભાગના લોકો વિટામિન ડી ની ઉણપથી પીડાય છે. શહેરી વિસ્તારોમાં રહેતા લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. ડોક્ટર્સનું કહેવું છે કે જો આપણે વિટામિન ડીની ઉણપથી બ...
…તો શું ઈઝરાયલ પર હમાસના હુમલા માટે ભારત જવાબદાર? બાયડેનના નિવેદનથી સનસનાટી
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને એક મોટો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનું કારણ આપતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમ...
દિલ્હીની હવામાં ભળ્યું ઝેર! AQI 256 પર પહોંચ્યો, ડોક્ટરોએ મોર્નિંગ વોક પર ન જવા આપી સલાહ
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે શિયાળાની શરુઆતની શાથે જ હવામાન વિભાગે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને પહેલાથી જ ચેતવણી જાહેર કરી હતી કે દશેરા પછી દિલ્હીમાં પ્ર...
દિલ્હી સરકારના મંત્રાલયોમાં મોટા ફેરફાર, શિક્ષણ પ્રધાન આતિશીને પાણી પુરવઠા વિભાગ સોંપાયુ
દિલ્હીની કેજરીવાલ સરકાર એટલે કે આપ પાર્ટીની બનેલી સરકાર પર તેના ત્રણ જેટલા મહત્વના કદાવર નેતા જેલમા ગયા બાદ સરકારને સુચારૂ રૂપથી ચલાવવા માટેનો પડકાર સામે આવ્યો છે. આ પડકારને પાર પાડવા માટે ?...
કેનેડા-ભારતના બગડેલા સંબંધો વચ્ચે ચર્ચામાં આવી વિયેના સંધિ, જાણો તેના વિશેની તમામ માહિતી
હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી કેનેડા દ્વારા ભારત પર લગાવેલા આરોપ બાદથી જ બંને દેશો વચ્ચે તણાવ વધતો જાય છે. થોડા દિવસો પહેલા જ દિલ્હીમાંથી કેનેડાના હાઈ કમિશનના સ્ટાફને પાછા બોલાવવાનું કહેવા...
ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાએ કર્યો મોટો નિર્ણય, મુંબઈમાં વિઝા ઓફિસ કરી બંધ
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દિવસેને દિવસે વધતો જ જાય છે. હવે આ અંગે કેનેડા તરફથી વધુ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડાએ મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધા ?...
વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના બનશે ભાડૂઆત, દર મહિને લાખોમાં ચૂકવશે ભાડું
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ JIOના માલિક મુકેશ અંબાણી, મુંબઈમાં તેમનો આગામી મોટો પ્રોજેક્ટ – ભારતનો સૌથી મોટો લક્ઝરી મોલ – લોન્ચ કરવા માટે તૈયાર છે. આ મોલ જિયો વર્લ્ડ પ્લાઝા તરીકે ઓળ...
દેશની પ્રથમ રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ તૈયાર, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ઉદ્ઘાટન પહેલા PM મોદીને આપ્યા અભિનંદન
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી-મેરઠ RRTS એટલે કે રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પૂર્ણ થવા પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે આ અ?...
દિલ્હીમાં શિયાળો શરુ; વાવાઝોડા અને વરસાદને કારણે ઠંડી વધી, જાણો કેવું રહશે હવામાન
દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પણ સોમવારે સાંજથી હવામાનમાં અચાનક પલટો આવતા ઠંડી એકાએક વધવા લાગી છે. આ સાથે જ દેશમાં ઠંડીની શરુઆત થવા જઈ રહી છે. વરસાદ અને ?...