ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ
યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત કરાયેલ ગુજરાતનું સુપ્રસિદ્ધ લોકનૃત્ય ગરબા હવે ઉદયપુરની ધરતી પર પણ ગુંજશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતની પરં...
દિલ્હીમાં પણ અમદાવાદ જેવી ઘટના, સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી
દિલ્હીના મધ્ય જિલ્લામાં આવેલી પહાડગંજ વિસ્તારમાં બનેલી આ ઘટના અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક છે. અહેવાલો મુજબ, 4 સપ્ટેમ્બરના રોજ ત્રણ સગીરોએ 15 વર્ષના વિદ્યાર્થી પર શાળાની બહાર છરીથી હુમલો ?...
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં ડિપ્લોમેટ્સ સાથે કરી સંવાદ બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) પૂર્વેની ઉચ્ચ સ્તરીય સંવાદ બેઠક રાજ્યના વિકાસ વિઝન અને વૈશ્વિક સહકારને વધુ મજબૂત બનાવ?...
આજથી દિલ્હીમાં GST કાઉન્સિલની બેઠક, રિફૉર્મ પર થશે ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જે મોટા GST સુધારાનો સંકેત આપ્યો હતો, તે હવે વાસ્તવિક રૂપ લેવા જઈ રહ્યો છે. આ સંદર્ભમાં GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે 3 અને 4 સપ?...
સેમિકોન ઇન્ડિયામાં PM મોદી, કહ્યું- દુનિયામાં આર્થિક સ્વાર્થ છતાં દેશનો GDP ગ્રોથ રેટ 7.8%
2 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના યશોભૂમિ ખાતે યોજાયેલા સેમિકોન ઇન્ડિયા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના આર્થિક વિકાસ, રોકાણ અને ભવિષ્યની દિશા અંગે મહત્વપૂર્ણ સંદેશો આપ્યા. તેમણે તા?...
‘મેં ક્યારેય નથી કહ્યું કે 75 વર્ષે રિટાયર્ડ થવું જોઈએ’: RSS પ્રમુખ મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે ગુરુવારે (28 ઑગસ્ટ) દિલ્હીમાં સંઘની શતાબ્દી પૂર્વે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપીને અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્ય?...
સીએમ રેખા ગુપ્તાએ દિલ્હીની દરેક વિધાનસભામાં જાહેર સુનાવણી કરવાનું કર્યું એલાન
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના પર થયેલા હુમલા બાદ પોતાની પ્રતિબદ્ધતા અને સંકલ્પને જાહેર કરીને દિલ્હીના નાગરિકોને એક મોટો સંદેશ આપ્યો છે. ગુરુવારે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્...
હુમલા બાદ દિલ્હી સીએમ રેખા ગુપ્તાની સુરક્ષામાં વધારો, Z કેટેગરી સિક્યુરિટી અપાઈ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાના પ્રયાસ પછી હવે તેમની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક નિર્ણય લઈને તેમને Z કેટેગરીની સુરક્ષા ફાળવી છ...
દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં આવેલ સદ્ભાવના પાર્કમાં બુધવારે (20 ઑગસ્ટ) એક મોટો અકસ્માત સર્જાયો, જ્યારે ત્રણ માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયા છે, જ્યાર...
સી.પી. રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, PM મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક
એનડીએ (રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન)એ આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ આજે તેમણે નવી દિલ્હીમાં પોતાની ઉમેદવારી નોંધાવી. ઉમેદ...